માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળાના હોદ્દેદારો નિમાયા


SHARE

















મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળાના હોદ્દેદારો નિમાયા

મોરબીના રામઘાટ નજીક શ્રી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિની ભોજનશાળા આવેલી છે જેના ટ્રસ્ટી મંડળની મીટીંગ મળી હતી અને તેમાં આગામી ટર્મ માટે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શ્રી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળાના ટ્રસ્ટીઓની મળેલી મિટિંગમાં આગામી નવી ટર્મ માટે નવા હોદેદારો નિમાયા હતા જેમાં પ્રમુખ પદે મહેશભાઈ બી.ભટ્ટની, ઉપપ્રમુખ તરીકે મયુરભાઈ શુક્લની, મહામંત્રી તરીકે શૈલેષભાઈ પંડ્યાની અને સહમંત્રી તરીકે રમેશભાઈ રાવલની વરણીઓ કરવામાં આવેલ છે.તેમ નવનિયુક્ત પ્રમુખ મહેશભાઈ ભટ્ટે (મો.૯૯૦૯૦ ૮૧૮૧૧) યાદીમાં જણાવેલ છે અને નવા વરાયેલા હોદેદારોને ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે.




Latest News