ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળાના હોદ્દેદારો નિમાયા


SHARE













મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળાના હોદ્દેદારો નિમાયા

મોરબીના રામઘાટ નજીક શ્રી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિની ભોજનશાળા આવેલી છે જેના ટ્રસ્ટી મંડળની મીટીંગ મળી હતી અને તેમાં આગામી ટર્મ માટે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શ્રી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળાના ટ્રસ્ટીઓની મળેલી મિટિંગમાં આગામી નવી ટર્મ માટે નવા હોદેદારો નિમાયા હતા જેમાં પ્રમુખ પદે મહેશભાઈ બી.ભટ્ટની, ઉપપ્રમુખ તરીકે મયુરભાઈ શુક્લની, મહામંત્રી તરીકે શૈલેષભાઈ પંડ્યાની અને સહમંત્રી તરીકે રમેશભાઈ રાવલની વરણીઓ કરવામાં આવેલ છે.તેમ નવનિયુક્ત પ્રમુખ મહેશભાઈ ભટ્ટે (મો.૯૯૦૯૦ ૮૧૮૧૧) યાદીમાં જણાવેલ છે અને નવા વરાયેલા હોદેદારોને ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે.






Latest News