મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળાના હોદ્દેદારો નિમાયા


SHARE











મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળાના હોદ્દેદારો નિમાયા

મોરબીના રામઘાટ નજીક શ્રી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિની ભોજનશાળા આવેલી છે જેના ટ્રસ્ટી મંડળની મીટીંગ મળી હતી અને તેમાં આગામી ટર્મ માટે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શ્રી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળાના ટ્રસ્ટીઓની મળેલી મિટિંગમાં આગામી નવી ટર્મ માટે નવા હોદેદારો નિમાયા હતા જેમાં પ્રમુખ પદે મહેશભાઈ બી.ભટ્ટની, ઉપપ્રમુખ તરીકે મયુરભાઈ શુક્લની, મહામંત્રી તરીકે શૈલેષભાઈ પંડ્યાની અને સહમંત્રી તરીકે રમેશભાઈ રાવલની વરણીઓ કરવામાં આવેલ છે.તેમ નવનિયુક્ત પ્રમુખ મહેશભાઈ ભટ્ટે (મો.૯૯૦૯૦ ૮૧૮૧૧) યાદીમાં જણાવેલ છે અને નવા વરાયેલા હોદેદારોને ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે.






Latest News