મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી એસટી ડેપોના કેશિયર પાસે મસાલો માંગીને છરી વડે હુમલો કરનાર પટ્ટાવાળા સહિત બેની ધરપકડ


SHARE











મોરબી એસટી ડેપોના કેશિયર પાસે મસાલો માંગીને છરી વડે હુમલો કરનાર પટ્ટાવાળા સહિત બેની ધરપકડ

મોરબી એસટી ડેપોના કેશિયર પાસે એસટીના પટાવાળાએ મસલો (માવો) માગ્યો હતો અને કેશિયરે તેની પાસે માવો ન હોવાનું કહ્યું હતું જેથી ઉશ્કેરાયેલા પટાવાળાએ તેની પાસે રહેલ છરી વડે કેશિયર ઉપર હુમલો કર્યો હતો અને ત્યારબાદ અનેક શખ્સે પણ કેશિયરને માર માર્યો હતો જેથી કેશિયરે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પટાવાળા સહિત બે શખ્સોની સામે ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરેલ છે

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે યદુનંદન સોસાયટીમાં રહેતા અને એસટીમાં કેશિયર તરીકે નોકરી કરતાં નરવીરસિંહ રણજીતસિંહ ઝાલા સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશન ખાતે હતા ત્યારે એસટીના પટાવાળા મુસ્તાકભાઈ અબ્દુલભાઈ ચાનીયા રહે. મોરબી વાળાએ તેની પાસે મસાલો (માવો) માગ્યો હતો જોકે તેની પાસે માવો ન હોવાનું તેને જણાવતા મુસ્તાક એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને તેની પાસે રહેલ છરી કાઢીને હુમલો કર્યો હતો ત્યારે નરવીરસિંહે છરીને પકડી લીધી હતી જેથી કરીને તેને મોઢે ડૂમો આપ્યો હતો અને તેની સાથે રહેલ અન્ય શખ્સે પણ ધિકા પટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેથી કેશિયરે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે મુસ્તાકભાઈ અબ્દુલભાઈ ચાનીયા રહે. મોરબી અને ગુલામ હૈદરઅલી સાંધવાણી રહે. મદીના સોસાયટી વીસીપરા મોરબી 






Latest News