મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી બસપા દ્વારા કિશનભાઈ ભરવાડના હત્યારાઓને સખ્ત સજાની માંગ


SHARE











મોરબી બસપા દ્વારા કિશનભાઈ ભરવાડના હત્યારાઓને સખ્ત સજાની માંગ

અમદાવાદ જિલ્લાના ધંધુકામા કિશનભાઈ ભરવાડની ત્યા કરવામાં આવી છે ત્યારે હત્યારાને સખ્ત સજા થવી જ જોઈએ તેવી માંગ કરી છે તેમજ હિન્દુત્વના નામે અન્ય લોકોને ઉશ્કેરવાએ પણ યોગ્ય નથી તો આવા વાહિયાત શબ્દો બોલનાર પર કાનૂની કાર્યવાહી કરવી જોઈએ જેથી રાજ્યમા શાંતિ જળવાઇ રહે અને કોમી રમખાણો ન ફાટી નીકળે તે માટે શાસન, પ્રશાસન અને સરકારે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવી મોરબી બસપાના અશ્વિનભાઈ ટૂંડિયા સહિતનાઓ દ્વારા માંગ કરવામાં આવી છે






Latest News