ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી બસપા દ્વારા કિશનભાઈ ભરવાડના હત્યારાઓને સખ્ત સજાની માંગ


SHARE













મોરબી બસપા દ્વારા કિશનભાઈ ભરવાડના હત્યારાઓને સખ્ત સજાની માંગ

અમદાવાદ જિલ્લાના ધંધુકામા કિશનભાઈ ભરવાડની ત્યા કરવામાં આવી છે ત્યારે હત્યારાને સખ્ત સજા થવી જ જોઈએ તેવી માંગ કરી છે તેમજ હિન્દુત્વના નામે અન્ય લોકોને ઉશ્કેરવાએ પણ યોગ્ય નથી તો આવા વાહિયાત શબ્દો બોલનાર પર કાનૂની કાર્યવાહી કરવી જોઈએ જેથી રાજ્યમા શાંતિ જળવાઇ રહે અને કોમી રમખાણો ન ફાટી નીકળે તે માટે શાસન, પ્રશાસન અને સરકારે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવી મોરબી બસપાના અશ્વિનભાઈ ટૂંડિયા સહિતનાઓ દ્વારા માંગ કરવામાં આવી છે






Latest News