મોરબીમાં જુદીજુદી જગ્યાએ જુગારની 4 રેડમાં 10 શખ્સ પકડાયા વાંકાનેરના લાલપર ગામે ઝઘડો કરશે તેમ સમજીને આધેડ ઉપર કુહાડી-પાઇપ વડે હુમલો મોરબીના શ્રી સ્થાનકવાસી જૈન સંઘમાં તપ તેજસ્વીની શ્રી વિજેતાજી આર્યાજીના અઠ્ઠમના વર્ષીતપ પ્રસંગે ત્રિવેણી મહોત્સવ મોરબી નવયુગ કોલેજનું ગૌરવ વધારતી જાનવી સિતાપરા માળીયા (મી)ના મોટા દહીસરા ગામે જુગારની રેડ પડતાં ભાગાભાગી: 6 શખ્સોની 1.13 લાખના મુદામાલ સાથે ધરપકડ, 3 ની શોધખોળ માળીયા(મી) ગ્રામ્ય-શહેરી વિસ્તારના વિવિધ સહાય યોજનાના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય વસ્તી ગણતરી અનિવાર્ય: મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલે સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી મોરબીના બહાદુરગઢ ગામે હાર્ટ એટેકથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્રીય દીનદયાળ સેવા સંઘ દ્રારા પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી અપાઇ


SHARE











મોરબીમાં રાષ્ટ્રીય દીનદયાળ સેવા સંઘ દ્રારા પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી અપાઇ

મોરબીના ઉમા હોલ ખાતે રાષ્ટ્રીય દીનદયાળ સેવા સંઘ તરફથી પુલવામામાં થયેલા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી આપીને પક્ષીઓ માટે ચણ પાણીના સ્ટેન્ડનું વીતરણ કરવામાં આવ્યુ હતું અને સાથે સુવાણૅ પ્રાશન ટીપાંના કેમ્પનુ આયોજન પણ કરવામાં આવ્યુ હતું.તેમા રાષ્ટ્રીય દીનદયાળ સેવા સંઘના રાષ્ટ્રીય સચિવ હીરેનભાઈ પટેલ તથા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ધમિર્ષ્ઠાબેન વ્યાસ, ગુજરાત કન્વીનર બીંદીયાબેન રામાવત, મોરબી જિલ્લા પ્રમુખ ભરતભાઈ કૈલા, જિલ્લા ઉપાધ્યક્ષ જીનેશભાઈ શાહ, મોરબી જિલ્લા મહીલા મોરચાના પ્રમુખ જાગૃતિબેન પરમાર, મોરબી જિલ્લા કન્વીનર લતાબેન પનારા તેમજ આરતીબેન, મોનાબેન, ભુમીબેન, આરતીબેન ચાવડા, રેખાબેન, કાજલબેન, નરેશભાઈ, મહેન્દ્રભાઈ, અમરભાઈ સહિતના હોદેદારો હાજર રહ્યા હતા.






Latest News