મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્રીય દીનદયાળ સેવા સંઘ દ્રારા પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી અપાઇ


SHARE











મોરબીમાં રાષ્ટ્રીય દીનદયાળ સેવા સંઘ દ્રારા પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી અપાઇ

મોરબીના ઉમા હોલ ખાતે રાષ્ટ્રીય દીનદયાળ સેવા સંઘ તરફથી પુલવામામાં થયેલા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી આપીને પક્ષીઓ માટે ચણ પાણીના સ્ટેન્ડનું વીતરણ કરવામાં આવ્યુ હતું અને સાથે સુવાણૅ પ્રાશન ટીપાંના કેમ્પનુ આયોજન પણ કરવામાં આવ્યુ હતું.તેમા રાષ્ટ્રીય દીનદયાળ સેવા સંઘના રાષ્ટ્રીય સચિવ હીરેનભાઈ પટેલ તથા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ધમિર્ષ્ઠાબેન વ્યાસ, ગુજરાત કન્વીનર બીંદીયાબેન રામાવત, મોરબી જિલ્લા પ્રમુખ ભરતભાઈ કૈલા, જિલ્લા ઉપાધ્યક્ષ જીનેશભાઈ શાહ, મોરબી જિલ્લા મહીલા મોરચાના પ્રમુખ જાગૃતિબેન પરમાર, મોરબી જિલ્લા કન્વીનર લતાબેન પનારા તેમજ આરતીબેન, મોનાબેન, ભુમીબેન, આરતીબેન ચાવડા, રેખાબેન, કાજલબેન, નરેશભાઈ, મહેન્દ્રભાઈ, અમરભાઈ સહિતના હોદેદારો હાજર રહ્યા હતા.






Latest News