મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્રીય દીનદયાળ સેવા સંઘ દ્રારા પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી અપાઇ


SHARE

















મોરબીમાં રાષ્ટ્રીય દીનદયાળ સેવા સંઘ દ્રારા પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી અપાઇ

મોરબીના ઉમા હોલ ખાતે રાષ્ટ્રીય દીનદયાળ સેવા સંઘ તરફથી પુલવામામાં થયેલા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી આપીને પક્ષીઓ માટે ચણ પાણીના સ્ટેન્ડનું વીતરણ કરવામાં આવ્યુ હતું અને સાથે સુવાણૅ પ્રાશન ટીપાંના કેમ્પનુ આયોજન પણ કરવામાં આવ્યુ હતું.તેમા રાષ્ટ્રીય દીનદયાળ સેવા સંઘના રાષ્ટ્રીય સચિવ હીરેનભાઈ પટેલ તથા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ધમિર્ષ્ઠાબેન વ્યાસ, ગુજરાત કન્વીનર બીંદીયાબેન રામાવત, મોરબી જિલ્લા પ્રમુખ ભરતભાઈ કૈલા, જિલ્લા ઉપાધ્યક્ષ જીનેશભાઈ શાહ, મોરબી જિલ્લા મહીલા મોરચાના પ્રમુખ જાગૃતિબેન પરમાર, મોરબી જિલ્લા કન્વીનર લતાબેન પનારા તેમજ આરતીબેન, મોનાબેન, ભુમીબેન, આરતીબેન ચાવડા, રેખાબેન, કાજલબેન, નરેશભાઈ, મહેન્દ્રભાઈ, અમરભાઈ સહિતના હોદેદારો હાજર રહ્યા હતા.




Latest News