ટંકારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ધર્મજ ફાઉન્ડેશન દ્વારા ચોપડાનું વિતરણ
પરિક્ષા કે આગે, જુકેંગે નહી: મોરબીના વનાળીયા ગામની શાળાના વિદ્યાર્થી ડો.૧૦ ની પરીક્ષા માટે તૈયાર
SHARE
પરિક્ષા કે આગે, જુકેંગે નહી: મોરબીના વનાળીયા ગામની શાળાના વિદ્યાર્થી ડો.૧૦ ની પરીક્ષા માટે તૈયાર
મોરબી તાલુકાનાં વનાળીયા ગામે આવેલ સરકારી માધ્યમિક શાળા ખાતે શાળા પરિવાર દ્વારા ધો. ૧૦ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં ચંદુભાઈ દેકાવાડિયા, સરપંચ અબુભાઈ, સી.આર.સી.કો. કાલરિયા સહિતના હાજર રહ્યા હતા ત્યારે એમ.એચ.દેથરિયા તેમજ યુ.એસ.ઝાલાએ સંગોચીત લાગણી વ્યક્ત કરી હતી અને વિદ્યાર્થીઓને શાળા તરફથી પ્રમાણપત્રો તેમજ પરીક્ષા કીટ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી આ શાળાના આચાર્ય વી.બી.જાની દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. અને 'પરિક્ષા કે આગે, જુકેંગે નહીં.' ની ભાવના સાથે વિદ્યાર્થીઓ પરીક્ષા માટે સજ્જ થયા હતા