હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મચ્છુ નદીના બ્રિજ પરથી ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત


SHARE











વાંકાનેરમાં મચ્છુ નદીના બ્રિજ પરથી ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરમાં મચ્છુ નદીના બ્રિજ પરથી યુવાને પડતુ મૂકીને આપઘાત કર્યો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવેલ હતો અને બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી  

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં મચ્છુ નદીના બ્રિજ પરથી યુવાને પડતુ મૂકીને આપઘાત કર્યો હતો જે બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર આવી ગઈ હતી અને મૃતક યુવાન વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા શનિભાઈ વિનુભાઈ દેગામા (૨૫) હોવાનું સામે આવ્યું હતું અને યુવાને અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવેલ હતો અને બનાવની વાંકાનેર સિટી પોલીસે નોંધ કરીને કયા કારણોસર યુવાને આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે






Latest News