મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મચ્છુ નદીના બ્રિજ પરથી ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત


SHARE















વાંકાનેરમાં મચ્છુ નદીના બ્રિજ પરથી ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરમાં મચ્છુ નદીના બ્રિજ પરથી યુવાને પડતુ મૂકીને આપઘાત કર્યો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવેલ હતો અને બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી  

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં મચ્છુ નદીના બ્રિજ પરથી યુવાને પડતુ મૂકીને આપઘાત કર્યો હતો જે બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર આવી ગઈ હતી અને મૃતક યુવાન વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા શનિભાઈ વિનુભાઈ દેગામા (૨૫) હોવાનું સામે આવ્યું હતું અને યુવાને અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવેલ હતો અને બનાવની વાંકાનેર સિટી પોલીસે નોંધ કરીને કયા કારણોસર યુવાને આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે






Latest News