મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા એસ.સી.-એસ.ટી. કર્મચારી મંડળ દ્વારા સ્નેહમિલન યોજાયું


SHARE













મોરબી જિલ્લા એસ.સી.-એસ.ટી. કર્મચારી મંડળ દ્વારા સ્નેહમિલન યોજાયું

મોરબી જિલ્લા એસ.સી.-એસ.ટી. સરકારી કર્મચારી મંડળના મિત્રો દ્વારા સમાજના કોઈપણ સરકારી વિભાગમાં ફરજ બજાવતા હોય તેવા કર્મચારીઓ અને અધિકારીઓનું સ્નેહમિલન યોજાયું.જેમાં બહોળી સંખ્યામાં કર્મચારીઓ, અધિકારીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સમાજના લોકોમાં શિક્ષણનો વ્યાપ વધે અને દુષણો અને કુરિવાજોથી દૂર રહે તે માટેનું આહવાન કરવામાં આવ્યું હતું.હાલમા જ સમાજના એક કર્મચારીનું અકાળે નાની ઉંમરે અવસાન થયું તેમના બાળકો અને પરિવારજનોના ભવિષ્ય માટે મદદની અપીલ કરવામાં આવી હતી.કાર્યક્રમને સફળ બનાવવા સમાજના તમામ વિભાગના કર્મચારી મિત્રોએ જહેમત ઉઠાવી હતી.








Latest News