ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં આગામી રવિવારે રક્તદાન કેમ્પનું આયોજન


SHARE













મોરબીમાં આગામી રવિવારે રક્તદાન કેમ્પનું આયોજન

મોરબીના પાટીદાર રત્ન સમાન અને સેવાના ભેખધારી સ્વ. શીવાભાઈ ઓગણજા (શિવાબાપા) ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. શિવાબાપાએ પોતાના જીવનમાં હંમેશા સેવાને  જ પ્રાધાન્ય આપ્યું હતું  અને મોરબી પંથકના અનેક લોકોના સેવા કર્યો કર્યા એવા પાટીદાર સમાજના  સ્વ.શીવાભાઈ ઓગણજા (શિવાબાપા) ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે.તેઓની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આગામી તા.17-4 ને રવિવારના રોજ સવારે સાડા આઠથી સાંજના પાંચ વાગ્યા સુધી કન્યા છાત્રાલય ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. તેમજ  તા.17 ને રવિવારના સવારે 8:30વાગ્યે કન્યા છાત્રાલય ખાતે છગન ભગત સીતારામ મંડળ (રામગઢ કોયલી) દ્વારા સુંદરકાંડના પાઠનું પણ યોજવામાં આવેલ હોય ઓગણજા પરિવાર દ્વારા તેનો  લાભ લેવા અને રક્તદાન કેમ્પમાં સહભાગી બનાવા અપીલ કરવામાં આવેલ છે.વધુ માહીતી માટે મો.૯૮૨૫૬ ૭૨૧૬૦ અથવા ૯૮૨૫૬ ૭૧૫૨૪ ઉપર સંપર્ક કરવાાદીમાં જણાવાયેલ છે.






Latest News