મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીમાં આગામી રવિવારે રક્તદાન કેમ્પનું આયોજન


SHARE













મોરબીમાં આગામી રવિવારે રક્તદાન કેમ્પનું આયોજન

મોરબીના પાટીદાર રત્ન સમાન અને સેવાના ભેખધારી સ્વ. શીવાભાઈ ઓગણજા (શિવાબાપા) ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. શિવાબાપાએ પોતાના જીવનમાં હંમેશા સેવાને  જ પ્રાધાન્ય આપ્યું હતું  અને મોરબી પંથકના અનેક લોકોના સેવા કર્યો કર્યા એવા પાટીદાર સમાજના  સ્વ.શીવાભાઈ ઓગણજા (શિવાબાપા) ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે.તેઓની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આગામી તા.17-4 ને રવિવારના રોજ સવારે સાડા આઠથી સાંજના પાંચ વાગ્યા સુધી કન્યા છાત્રાલય ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. તેમજ  તા.17 ને રવિવારના સવારે 8:30વાગ્યે કન્યા છાત્રાલય ખાતે છગન ભગત સીતારામ મંડળ (રામગઢ કોયલી) દ્વારા સુંદરકાંડના પાઠનું પણ યોજવામાં આવેલ હોય ઓગણજા પરિવાર દ્વારા તેનો  લાભ લેવા અને રક્તદાન કેમ્પમાં સહભાગી બનાવા અપીલ કરવામાં આવેલ છે.વધુ માહીતી માટે મો.૯૮૨૫૬ ૭૨૧૬૦ અથવા ૯૮૨૫૬ ૭૧૫૨૪ ઉપર સંપર્ક કરવાાદીમાં જણાવાયેલ છે.








Latest News