ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સેવાના ભેખધારી સ્વ. શીવાભાઈ ઓગણજાની પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાયો


SHARE













મોરબીમાં સેવાના ભેખધારી સ્વ. શીવાભાઈ ઓગણજાની પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીના પાટીદાર રત્ન સમાન અને સેવાના ભેખધારી સ્વ. શીવાભાઈ ઓગણજા (શિવાબાપા)ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને શિવાબાપાએ પોતાના જીવનમાં હંમેશા લોકોની સેવાને  જ પ્રાધાન્ય આપ્યું હતું  અને મોરબી પંથકના અનેક લોકોના સેવા કર્યો કર્યા હતા ત્યારે પાટીદાર સમાજના  સ્વ.શીવાભાઈ ઓગણજા (શિવાબાપા) ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે જે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો રક્તદાન કરવા માટે આવ્યા હતા આ તકે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી સિરામિક સેનેટરી વેર્સના પ્રમુખ કિરીટભાઇ ઓગણજા સહિતના અનેક આગેવાનો હાજર રહ્યા હતા અને સવારે સાડા આઠથી સાંજના પાંચ વાગ્યા સુધીમાં કન્યા છાત્રાલય ખાતે રક્તદાન કેમ્પમાં એક રક્તદાતાઓ રક્તદાન કર્યું હતું અને તેની સાથોસાથ કન્યા છાત્રાલય ખાતે છગન ભગત સીતારામ મંડળ (રામગઢ કોયલી) દ્વારા સુંદરકાંડના પાઠ પણ કરવામાં આવ્યા હતા






Latest News