મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

મોરબીમાં કિરણ ખોખાણીની હાજરીમાં આપનો જન સંવાદ કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીમાં કિરણ ખોખાણીની હાજરીમાં આપનો જન સંવાદ કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લા પ્રભારી સીવાજીભાઈ ડાંગર તથા મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાની હેઠળ બાયપાસ રોડ ઉપર આવેલ ઉમા રિસોર્ટ ખાતે જન સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સુરતના કોર્પોરેટર અને યુટ્યુબ ફેમ કિરણ ખોખાણી (રમતા જોગી) હાજર રહ્યા હતા અને આગામી દિવસોમાં આવનારી વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખીને કહ્યું હતુ કે, લોકોની સાથે ચર્ચા કરીને તેની સમસ્યાને જાણીને તેનું નિરાકરણ લાવવાનું કામ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે અને જો દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટી સુશાસન આપી શકે તો ગુજરાતમાં કેમ નહીં તેવું કહીને આગેવાનો, હોદેદારો અને કાર્યકરોને કોઈપણ પ્રકારના સંદેહ વગર અત્યારથી જ કામે લાગી જવા માટે હાકલ કરી હતી








Latest News