ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં મહાપ્રભુજીની બેઠકે ૫૪૫ મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો


SHARE













મોરબીમાં મહાપ્રભુજીની બેઠકે ૫૪૫ મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો

મહાપ્રભુજીના ૮૪ બેઠકજીમાની પ્રસાદીની એક એવી મોરબીની મહાપ્રભુજી બેઠક ખાતે મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જાગ્યાના દર્શન, મંગળા દર્શન, શ્રુંગાર દર્શન અને બપોરે રાજભોગ દર્શન સહિતના કાર્યક્રમો યોજાયા હતા તેમજ ઝારી ચરણસ્પર્શ કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી આ ઉજવણી અંગે હવેલીના મુખ્યાજી અતુલભાઈએ જણાવ્યું હતું કે, વલ્લભાચાર્યજીએ વિશ્વને સેવા, સમર્પણ અને સ્નેહનો સંદેશ આપ્યો છે અને અનેક ગ્રંથોની રચના કરી છે ત્યારે મહાપ્રભુજી જયારે મોરબી પધાર્યા ત્યારે મયૂરધ્વજનગરીમાં સુષ્ટિને પવન કરી હતી






Latest News