મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું ભારે કરી: મોરબીના થોરાળા ગામે ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસના ભરેલા 30 બાટલાની ચોરી મોરબીના લાલપર પાસે ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા વૃદ્ધને કમર-ગોળામાં ફ્રેકચર વાંકાનેરના કલાવડી ગામે વાડીના રસ્તા ઉપરથી પથ્થર ઉપાડવા બાબતે વૃદ્ધને તેના સગા ભાઈ સહિત 3 લોકોને પથ્થરના છૂટા ઘા માર્યા હળવદના પ્રતાપગઢ ગામનો બનાવ: છૂટાછેડા થઈ ગયા બાદ મહિલાને તેડી જવા આવેલ પૂર્વ પતિએ કર્યો છરી વડે હુમલો, ઇજાગ્રસ્ત પિતા-ભાભી સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં મહાપ્રભુજીની બેઠકે ૫૪૫ મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો


SHARE









મોરબીમાં મહાપ્રભુજીની બેઠકે ૫૪૫ મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો

મહાપ્રભુજીના ૮૪ બેઠકજીમાની પ્રસાદીની એક એવી મોરબીની મહાપ્રભુજી બેઠક ખાતે મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જાગ્યાના દર્શન, મંગળા દર્શન, શ્રુંગાર દર્શન અને બપોરે રાજભોગ દર્શન સહિતના કાર્યક્રમો યોજાયા હતા તેમજ ઝારી ચરણસ્પર્શ કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી આ ઉજવણી અંગે હવેલીના મુખ્યાજી અતુલભાઈએ જણાવ્યું હતું કે, વલ્લભાચાર્યજીએ વિશ્વને સેવા, સમર્પણ અને સ્નેહનો સંદેશ આપ્યો છે અને અનેક ગ્રંથોની રચના કરી છે ત્યારે મહાપ્રભુજી જયારે મોરબી પધાર્યા ત્યારે મયૂરધ્વજનગરીમાં સુષ્ટિને પવન કરી હતી






Latest News