માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં મહાપ્રભુજીની બેઠકે ૫૪૫ મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો


SHARE

















મોરબીમાં મહાપ્રભુજીની બેઠકે ૫૪૫ મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો

મહાપ્રભુજીના ૮૪ બેઠકજીમાની પ્રસાદીની એક એવી મોરબીની મહાપ્રભુજી બેઠક ખાતે મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જાગ્યાના દર્શન, મંગળા દર્શન, શ્રુંગાર દર્શન અને બપોરે રાજભોગ દર્શન સહિતના કાર્યક્રમો યોજાયા હતા તેમજ ઝારી ચરણસ્પર્શ કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી આ ઉજવણી અંગે હવેલીના મુખ્યાજી અતુલભાઈએ જણાવ્યું હતું કે, વલ્લભાચાર્યજીએ વિશ્વને સેવા, સમર્પણ અને સ્નેહનો સંદેશ આપ્યો છે અને અનેક ગ્રંથોની રચના કરી છે ત્યારે મહાપ્રભુજી જયારે મોરબી પધાર્યા ત્યારે મયૂરધ્વજનગરીમાં સુષ્ટિને પવન કરી હતી




Latest News