માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના વાવડીથી માનસરના સુધીના રોડ ઉપર પેચવર્ક કરવા રજૂઆત


SHARE

















મોરબીના વાવડીથી માનસરના સુધીના રોડ ઉપર પેચવર્ક કરવા રજૂઆત

મોરબીના વાવડીથી માનસરના સુધીના રોડ ઉપર મોટા ગબડ પડી ગયા છે જેથી કરીને ત્યાં પેચવર્ક તાત્કાલિક કરવામાં આવે તે જરૂરી છે જેથી કરીને મોરબીના માનસર ગામે રહેતા પૂર્વ તાલુકા પંચાયત સદસ્યો દ્વારા જીલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષને લેખિત રજૂઆતો કરવામાં આવી છે.

કરીને મોરબીના માનસર ગામે રહેતા પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય હેમીબેન ગોકળભાઇ ચિખલીયા અને પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય હેમંતલાલ ઠકારશીભાઇ દેથરીયાએ જીલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ જયંતીલાલ પડસુંબીયાને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેઓએ કહ્યું છે કે, વાવડીથી ગોર ખીજડીયા અને વનાળીયા થઈને માનસર ગામ સુધીનો રોડ ખરાબ છે જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે માટે ત્યાં પેચવર્ક કરવામાં આવે તે જરૂરી છે અને માનસર ગામના દર્દીઓ સરકારી યોજનાનો લાભ લઈને સારવાર લઈ શકે તે માટે જરૂરી અમૃતમ કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે કેમ્પ ગામમાં જ યોજવામાં આવે તેવી  માંગ કરેલ છે .




Latest News