ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના વાવડીથી માનસરના સુધીના રોડ ઉપર પેચવર્ક કરવા રજૂઆત


SHARE













મોરબીના વાવડીથી માનસરના સુધીના રોડ ઉપર પેચવર્ક કરવા રજૂઆત

મોરબીના વાવડીથી માનસરના સુધીના રોડ ઉપર મોટા ગબડ પડી ગયા છે જેથી કરીને ત્યાં પેચવર્ક તાત્કાલિક કરવામાં આવે તે જરૂરી છે જેથી કરીને મોરબીના માનસર ગામે રહેતા પૂર્વ તાલુકા પંચાયત સદસ્યો દ્વારા જીલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષને લેખિત રજૂઆતો કરવામાં આવી છે.

કરીને મોરબીના માનસર ગામે રહેતા પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય હેમીબેન ગોકળભાઇ ચિખલીયા અને પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય હેમંતલાલ ઠકારશીભાઇ દેથરીયાએ જીલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ જયંતીલાલ પડસુંબીયાને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેઓએ કહ્યું છે કે, વાવડીથી ગોર ખીજડીયા અને વનાળીયા થઈને માનસર ગામ સુધીનો રોડ ખરાબ છે જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે માટે ત્યાં પેચવર્ક કરવામાં આવે તે જરૂરી છે અને માનસર ગામના દર્દીઓ સરકારી યોજનાનો લાભ લઈને સારવાર લઈ શકે તે માટે જરૂરી અમૃતમ કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે કેમ્પ ગામમાં જ યોજવામાં આવે તેવી  માંગ કરેલ છે .






Latest News