લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મોરબીમાં લાયન્સનગર પ્રાથમિક શાળામાં નિવૃત્ત શિક્ષક-વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો


SHARE

















મોરબીમાં લાયન્સનગર પ્રાથમિક શાળામાં નિવૃત્ત શિક્ષક-વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી લાયન્સનગર પ્રાથમિક શાળામાં સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર શિક્ષક સુમનબાળા જયંતીલાલ મહેતા કે, જેઓ સેવા, સમર્પણ અને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવતા હતા. તેઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા તેમનો વિદાય સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. તેમજ ધો.૮ ના વિદ્યાર્થીઓ કે, જેઓ અહીંની શાળામાં અભ્યાસ પૂર્ણ કરી આગળ અભ્યાસ માટે બીજી શાળામાં જવાના છે. તેમનો પણ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અને આ કાર્યક્રમના અંતે સ્મૃતિ ચિન્હ આપી વિદાય આપવામાં આવી હતી.




Latest News