મોરબીમાં મહોરમને લઈને એસપી રાહુલ ત્રિપાઠીની મુસ્લિમ સમાજના ધર્મગુરુ-આગેવાનો સાથે બેઠક યોજાઇ મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીએ ચારધામની યાત્રા પૂર્ણ કરી મોરબીના રવાપર ગામ પાસેથી ગુમ થયેલ બાળક કાલાવડથી મળ્યો મોરબીમાં રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો ૧૮ મો પાટોત્સવ ઉજવાયો


SHARE

















મોરબીના રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો ૧૮ મો પાટોત્સવ ઉજવાયો

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીના મંદિરે મહંત ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં ૧૮ મા પાટોત્સવ નિમિતે યજ્ઞ, મહાપ્રસાદ, ધ્વજારોપણ સહિતના કાર્યક્રમ રાખવામા આવ્યા હતા અને આચાર્ય સ્થાને અતુલભાઈ જાનીએ ધાર્મિક વિધિ કરાવી હતી ત્યારે ગોવિંદભાઇ પટેલ, જ્યંતિભાઈ શેરસીયા, કેતનભાઈ બોપલીયા, પ્રવીણભાઈ પટેલ, ધુનમંડળના ભુદરભાઈ બેચરવાળા, દેવકરણભાઇ, દિલીપભાઈ, કેશુભાઈ, ખીમજીબાપા, દલસુખભાઈ સહિતના ત્યાં હાજર રહ્યા હતા તેવું મુકેશ ભગતે જણાવ્યુ છે




Latest News