મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

હળવદના સુખપર પાસે મેટાડોરની પાછળ એસટીની બસ અથડાઇ: છ ને ઈજા થતાં સારવારમાં


SHARE











હળવદના સુખપર પાસે મેટાડોરની પાછળ એસટીની બસ અથડાઇ: છ ને ઈજા થતાં સારવારમાં

હળવદના સુખપર પાસેથી સોમવારે વહેલી સવારે સુરતથી ભુજ જતી એસ.ટી. બસ નંબર જીજે 18 ઝેડ ૩૨૨૧ જતી હતી ત્યારે બસના ચાલકે આગળના ભાગમાં જતાં મેટાડોરની પાછળના ભાગમાં એસટીની બસને અથડાવી હતી જેથી કરીને અકસ્માત સર્જાયો હતો જેમાં બસના કંડકટર સહિત છ મુસાફરોને ઇજા થઈ હતી અને ઇજા પામેલા લોકોને હળવદ સિવિલે લઈને ગયા હતા અને પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ સપનાબેન મેહુલભાઈ રાવલ, અપેક્ષાબેન ઓઝા, મેહુલભાઈ કીરીટભાઈ રાવલ, આતાભાઈ રામભાઈ વાઘ, સોહિલહુસેન સાબરહુશૈન શેખ અને ગૌરવભાઈ જયંતિભાઈ ભાસ્કરને ઇજા થયેલ છે અને પોલીસે હળવદ પોલીસે મેટાડોરના ચાલક દિલીપભાઈ ખીમજીભાઈ રબારીની ફરિયાદ લઈને એસટીના ડ્રાઈવર સામે ગુનો નોંધવા માટેની તજવીજ કરવામાં આવી રહી છે






Latest News