ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા સમુહ રાંદલ યોજાશે


SHARE













મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા સમુહ રાંદલ યોજાશે

મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા આગામી તા ૨૯ ના રોજ સમૂહ રાંદલ ઉત્સવનું આયોજન કરવામા આવેલ છે ત્યારે સંતો મહંતો, વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો અને બ્રહ્મ સમાજના આગેવાનો સહિતના લોકો હાજર રહેશે

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે તા ૨૯ ને રવિવારના રોજ સમૂહ રાંદલ ઉત્સવનું આયોજન કરવામા આવેલ છે જેમાં આચાર્ય પદે શાસ્ત્રી જીતેન્દ્રભાઈ ભટ્ટ (પીઠળવાળા) વિધિ કરાવશે અને સવારે  ૭:૩૦ કલાકે પૂજા, ૧૨ કલાકે ગોરણી જમણવાર, ૨:૩૦ કલાકે રાંદલમાંના ગરબાનું આયોજન કરેલ છે. આ તકે સંતો મહંતો, આગેવાનો સહિતના હાજર રહેશે આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે સંસ્થાના પ્રમુખ કિરણબેન સી. ઠાકરઉપપ્રમુખ દર્શનાબેન ભટ્ટપારૂલબેન ત્રિવેદીચેતનાબેન જોષીગીતાબેન ગામોટરીધ્ધીબેન ત્રિવેદીતૃપ્તીબેન ત્રિવેદીદર્શનાબેન જોષી, હીનાબેન પંડયા, નીલાબેન પંડિત, માનસીબેન શર્મા અને ભાવનાબેન મહેતાએ નિમંત્રણ આપ્યું છે.






Latest News