મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજિત આર્ય વીરાંગના શિબિરનો સમાપન સમારોહ યોજાયો


SHARE









મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજિત આર્ય વીરાંગના શિબિરનો સમાપન સમારોહ યોજાયો

આર્યસમાજ દક્ષિણ મોરબી તથા માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા મોરબીના સદુકા ગામ પાસે આવેલ સર્વોપરી સંકુલ ખાતે આર્ય વીરાંગના શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેનો છેલ્લો દિવસ હતો ત્યારે સમાપન સમારોહ રાખવામા આવ્યો હતો ત્યારે આર્ય વીરાંગના બાળાઓએ શિબિરમાં જે તાલીમ લીધી હતી તેમાં લેજીમદમ્બેશતલવાર બાજીકરાટે, લાઠીદાવયોગઆશન તથા અનુશાસનની એક ઝલક રજૂ કરવામાં આવી હતી અને આર્ય વીરાંગના દ્વારા પથ સંચલન પણ કરવામાં આવ્યું હતું આ સમાપન સમારોહમાં ડો. જયંતિભાઈ ભાડેશિયા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી સિરામિક અશો.ના પ્રમુખ, મોરબી ક્લોક એસો.ના પ્રમુખ તથા વીરાંગનાઓના વાલીગણ સહિતના હાજર રહ્યા હતા અને આ તકે એક સારા રાષ્ટ્રના નિર્માણ હેતુથી રાષ્ટ્રના ઉત્થાન માટે લાવજેહાદ તથા વિધર્મીઓ સામે લડવા માટે આવી શિબિરનુ આયોજન આવશ્યક છે તેવી લાગણી આગેવાનોએ વ્યક્ત કરી હતી






Latest News