વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ મોરબી જિલ્લામાં પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ મોરબીમાં મહોરમને લઈને એસપી રાહુલ ત્રિપાઠીની મુસ્લિમ સમાજના ધર્મગુરુ-આગેવાનો સાથે બેઠક યોજાઇ મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીએ ચારધામની યાત્રા પૂર્ણ કરી મોરબીના રવાપર ગામ પાસેથી ગુમ થયેલ બાળક કાલાવડથી મળ્યો મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજિત આર્ય વીરાંગના શિબિરનો સમાપન સમારોહ યોજાયો


SHARE

















મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજિત આર્ય વીરાંગના શિબિરનો સમાપન સમારોહ યોજાયો

આર્યસમાજ દક્ષિણ મોરબી તથા માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા મોરબીના સદુકા ગામ પાસે આવેલ સર્વોપરી સંકુલ ખાતે આર્ય વીરાંગના શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેનો છેલ્લો દિવસ હતો ત્યારે સમાપન સમારોહ રાખવામા આવ્યો હતો ત્યારે આર્ય વીરાંગના બાળાઓએ શિબિરમાં જે તાલીમ લીધી હતી તેમાં લેજીમદમ્બેશતલવાર બાજીકરાટે, લાઠીદાવયોગઆશન તથા અનુશાસનની એક ઝલક રજૂ કરવામાં આવી હતી અને આર્ય વીરાંગના દ્વારા પથ સંચલન પણ કરવામાં આવ્યું હતું આ સમાપન સમારોહમાં ડો. જયંતિભાઈ ભાડેશિયા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી સિરામિક અશો.ના પ્રમુખ, મોરબી ક્લોક એસો.ના પ્રમુખ તથા વીરાંગનાઓના વાલીગણ સહિતના હાજર રહ્યા હતા અને આ તકે એક સારા રાષ્ટ્રના નિર્માણ હેતુથી રાષ્ટ્રના ઉત્થાન માટે લાવજેહાદ તથા વિધર્મીઓ સામે લડવા માટે આવી શિબિરનુ આયોજન આવશ્યક છે તેવી લાગણી આગેવાનોએ વ્યક્ત કરી હતી




Latest News