ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

હળવદની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને મોરબીના સામાજિક કાર્યકરોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી


SHARE













મોરબી જિલ્લાના હળવદમાં જીઆઇડીસીમાં કારખાનાની દિવાલ તૂટી પડવાના કારણે 12 લોકોના મૃત્યુ નિપજ્યા હતા જેમાં બાળકો, મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થતો હતો અને સમગ્ર મોરબી નહીં પરંતુ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખનાર આ ઘટનામાં અવસાન પામેલા દિવંગત આત્માને શાંતિ અર્થે મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા મોરબી શહેરના નેહરુ ચોકમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ તકે રાજુભાઈ દવે, જગદીશ બાંભણિયા, હસીનાબેન લાડકા, જીગ્નેશભાઈ પંડ્યા સહિતના સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા






Latest News