મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

હળવદની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને મોરબીના સામાજિક કાર્યકરોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી


SHARE











મોરબી જિલ્લાના હળવદમાં જીઆઇડીસીમાં કારખાનાની દિવાલ તૂટી પડવાના કારણે 12 લોકોના મૃત્યુ નિપજ્યા હતા જેમાં બાળકો, મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થતો હતો અને સમગ્ર મોરબી નહીં પરંતુ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખનાર આ ઘટનામાં અવસાન પામેલા દિવંગત આત્માને શાંતિ અર્થે મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા મોરબી શહેરના નેહરુ ચોકમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ તકે રાજુભાઈ દવે, જગદીશ બાંભણિયા, હસીનાબેન લાડકા, જીગ્નેશભાઈ પંડ્યા સહિતના સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા






Latest News