વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

હળવદની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને મોરબીના સામાજિક કાર્યકરોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી


SHARE

















મોરબી જિલ્લાના હળવદમાં જીઆઇડીસીમાં કારખાનાની દિવાલ તૂટી પડવાના કારણે 12 લોકોના મૃત્યુ નિપજ્યા હતા જેમાં બાળકો, મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થતો હતો અને સમગ્ર મોરબી નહીં પરંતુ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખનાર આ ઘટનામાં અવસાન પામેલા દિવંગત આત્માને શાંતિ અર્થે મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા મોરબી શહેરના નેહરુ ચોકમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ તકે રાજુભાઈ દવે, જગદીશ બાંભણિયા, હસીનાબેન લાડકા, જીગ્નેશભાઈ પંડ્યા સહિતના સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા




Latest News