મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં વરસાદી પાણીના નિકલ માટે વોકળાની સફાઈ ચાલુ


SHARE











મોરબીમાં વરસાદી પાણીના નિકલ માટે વોકળાની સફાઈ ચાલુ

મોરબી પાલિકા દ્વારા હાલમાં વરસાદી પાણીના નીકળોને ખુલ્લા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે રવાપર રોડ ઉપર આવેલા વોકળાથી સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે અને આવી જ રીતે પ્રિ-મોનસુન કામગીરીના ભાગ રૂપે જુદાજુદા વિસ્તારોમાં વરસાદી પાણીના રસ્ત ખુલ્લા કરવામાં આવશે

મોરબી શહેરમાં વરસાદી પાણીના નિકલના ઘણા રસ્ત બંધ કરી દેવામાં આવેલ છે જેથી કરીને ચોમાસમાં મોરબીના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરતા હોય છે ત્યારે હાલમાં પ્રિ-મોનસુન કામગીરીના ભાગ રૂપે વોકળા સાફ કરવામાં આવી રહ્યા છે ત્યારે રવાપર રોડ ઉપર આવેલા વોકળાથી સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે અને ક્રમશ: બીજા વિસ્તારમાં પણ આવી જ રીતે સફાઈ કામગીરી કરવામાં આવશે જો કે, સફાઈની સાથો સાથ વરસાદી પાણીના નિકલના રસ્તા બંધ કરીને જે દબાણો કરી નાખવામાં આવેલ છે તેને પણ દૂર કરવામાં આવે તે જરૂરી છે કેમ કે, વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ ન થવાના લીધે લોકોના ઘર, દુકાન, ગોડાઉન વિગેરેમાં વરસાદી પાણી ભરાઈ જાય છે જેથી કરીને લોકોને નુકશાની સહન કરવી પડે છે ત્યારે આ દિશામાં પાલિકા દ્વારા કયારે કોઈ કામ કરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે






Latest News