મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના રણછોડનગર સાંઈ મંદિરનાં ૧૬ માં  પાટોત્સવમાં સનમાન કાર્યક્રમ  યોજાયો


SHARE







મોરબીના રણછોડનગર સાંઈ મંદિરનાં ૧૬ માં  પાટોત્સવમાં સનમાન કાર્યક્રમ  યોજાયો

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર સોસાયટીમાં ત્રીમંદીર કે જેમાં શ્રીસાંઈ બાબા,  શ્રી હનુમાનજી તથા શિવજી મંદિર આવેલ છે તે પવિત્ર જગ્યામાં શ્રી સાંઈ બાબા મંદીરનો ૧૬ મો પાટોત્સવ ઉજવાયો.પાટોત્સવમાં સેવાને વરેલા અને લાયન્સ કલબ ઇન્ટરનેશલ સૌરાસ્ટ્ર કચ્છનાં દ્વિતીય વાઈસ ગવર્નર લા.રમેશભાઇ રૂપાલાનું મંદિરના પૂજારી તેમજ જગ્યાના મહંત  બાબુભાઈ તેમજ સેવકભાઈઓ દ્વારા સાલ તેમજ ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતુ.સાથેસાથે લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ લા.ત્રિભોવનભાઇ ફૂલતરિયા, સેક્રેટરી લા.કેશુભાઈ દેત્રોજાનું સાંઈ બાબાના ૧૬ માં પાટોત્સવ પ્રસંગે હોમાત્મક યજ્ઞમાં મહંત બાબુભાઈની હાજરીમાં ભૂદેવોના હસ્તે તિલક ચંદન કરાવીને તેઓ અને તેમના સેવકો દ્વારા ફુલહાર અને સાલ

ઓઢાડીને અદકેરૂ સનમાન કરવામાં આવ્યું હતુ.સેવિકાબહેનો દ્વારા રશ્મિકાબેન રૂપાલાનું પણ સન્માન કરાયુ હતુ.સન્માનના ભાવમાં સાંઈમંદિરમાં ચાલતા અન્નક્ષેત્રમાં રમેશભાઇ રૂપાલા તરફથી રૂ.૫૧૦૦ નું તથા ચિત્રા હનુમાનજીધૂન મંડળ તરફથી રૂ.૫૧૦૦ નું અને કેશુભાઈના સુપુત્ર ચંદ્રેશ દેત્રોજાના જન્મદિવસ નિમિતે રૂ.૧૧૦૦ નું અનુદાન આપવામાં આવ્યુ હતુ.જગ્યાનાં મહંત પૂજારી દ્વાર સૌને આશિર્વચન પાઠવવામાં આવ્યા હતા.






Latest News