ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના શનાળા અને મહેન્દ્રનગર ગામે રામામંડળના આયોજન


SHARE













મોરબીના શનાળા અને મહેન્દ્રનગર ગામે રામામંડળના આયોજન

મોરબીના શકત શનાળા ગામે તેમજ મહેન્દ્રનગર ગામે રામામંડળના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના વલમજીભાઈ ત્રિકમજીભાઈ ફેફર અને તેમના પુત્ર એડવોકેટ ભાવિનભાઈ ફેફર (ગુરૂ કોમ્પ્યુટરવાળા) તરફથી મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજની વાડી ખાતે આગામી તા.૮-૬ ને બુધવારે રાત્રીના ૯ કલાકે રામામંડળના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કનેસરા ગામના પ્રખ્યાત રામામંડળના દ્વારા રામામંડળનો કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. તે રીતે જ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે પણ ગોરધનભાઈ વશરામભાઈ બાવરવા અને રાજેશ ગોરધનભાઈ બાવરવાના પરિવાર દ્વારા આવતી કાલ તા.૨૯ ને રવિવારના રોજ મહેન્દ્રનગર ગામે કાના બાપાના પ્લોટ, ઉમિયા ગરબીચોક હનુમાન મંદિર પાછળ રામામંડળના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં શ્રી રામદેવ ગૌસેવા રામામંડળ-નેકનામના દ્વારા રામામંડળનો કાર્યક્રમ યોજાવાનો હોય ઉપરોક્ત બંને કાર્યક્રમનો લાભ લેવા માટે આયોજકો દ્વારા મોરબીની ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.






Latest News