મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ડેમુ ટ્રેન હેઠળ પડતું મૂકીને વૃદ્ધે કર્યો આપઘાત


SHARE











મોરબીમાં ડેમુ ટ્રેન હેઠળ પડતું મૂકીને વૃદ્ધે કર્યો આપઘાત

મોરબીમાં નટરાજ ફાટક પાસે ડેમુ ટ્રેન હેઠળ પડતું મૂકીને બીએસએનએલના નિવૃત કર્મચારીએ આપઘાત કર્યો હતો જેથી તેના મૃતદેહને હોસ્પિટલે ખસેડાયો હતો અને આ બનાવની રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી અને આપઘાત કરી લેનારા વૃદ્ધને બીપીની બીમારી હોય તેનાથી કંટાળીને આપઘાત કર્યો હોય તેવું પ્રતિમિક તપાસમાં સામે આવેલ છે

બનાવની જાણવા મલ્ટી માહિતી મુજબ મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ હાઉસીંગ બોર્ડમાં રહેતા બીએસએનએલના નિવૃત કર્મચારી મગનભાઈ મોહનભાઇ મિયાત્રા (૭૧) એ શનિવારે સવારે વાંકાનેરથી મોરબી આવેલી ડેમુ ટ્રેન હેઠળ નટરાજ ફાટક પાસે પડતું મૂક્યું હતું જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું. માટે તેના મૃતદેહને હોસ્પિટલે લઈને ગયા હતા અને આ બનાવની રેલવે પોલીસને જાણ કરવામાં આવતા અશ્વિનભાઇ સહિતનો સ્ટાફ ત્યાં ગયો હતો અને મૃતકના પરિવારજનોને પૂછતા એવિ માહિતી સામે આવી હતી કે, છેલ્લા ઘણા વર્ષોથી તેને હાઈ બીપીની બીમારી હતી અને તેનાથી કંટાળીને આપઘાત કર્યો હોય તેવી શક્યતા છે






Latest News