ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ડેમુ ટ્રેન હેઠળ પડતું મૂકીને વૃદ્ધે કર્યો આપઘાત


SHARE













મોરબીમાં ડેમુ ટ્રેન હેઠળ પડતું મૂકીને વૃદ્ધે કર્યો આપઘાત

મોરબીમાં નટરાજ ફાટક પાસે ડેમુ ટ્રેન હેઠળ પડતું મૂકીને બીએસએનએલના નિવૃત કર્મચારીએ આપઘાત કર્યો હતો જેથી તેના મૃતદેહને હોસ્પિટલે ખસેડાયો હતો અને આ બનાવની રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી અને આપઘાત કરી લેનારા વૃદ્ધને બીપીની બીમારી હોય તેનાથી કંટાળીને આપઘાત કર્યો હોય તેવું પ્રતિમિક તપાસમાં સામે આવેલ છે

બનાવની જાણવા મલ્ટી માહિતી મુજબ મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ હાઉસીંગ બોર્ડમાં રહેતા બીએસએનએલના નિવૃત કર્મચારી મગનભાઈ મોહનભાઇ મિયાત્રા (૭૧) એ શનિવારે સવારે વાંકાનેરથી મોરબી આવેલી ડેમુ ટ્રેન હેઠળ નટરાજ ફાટક પાસે પડતું મૂક્યું હતું જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું. માટે તેના મૃતદેહને હોસ્પિટલે લઈને ગયા હતા અને આ બનાવની રેલવે પોલીસને જાણ કરવામાં આવતા અશ્વિનભાઇ સહિતનો સ્ટાફ ત્યાં ગયો હતો અને મૃતકના પરિવારજનોને પૂછતા એવિ માહિતી સામે આવી હતી કે, છેલ્લા ઘણા વર્ષોથી તેને હાઈ બીપીની બીમારી હતી અને તેનાથી કંટાળીને આપઘાત કર્યો હોય તેવી શક્યતા છે






Latest News