લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ત્રણ બુટલેગરો પાસા હેઠળ જેલ હવાલે


SHARE

















મોરબી જિલ્લાના ત્રણ બુટલેગરો પાસા હેઠળ જેલ હવાલે

મોરબી જિલ્લાના જુદાજુદા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ૩ આરોપીઓની પાસા દરખાસ્ત મોકલાવવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવી હતી જેથી કરીને ત્રણેય આરોપીઓને રાજ્યની જુદીજુદી જેલમાં ધકેલી દેવામાં આવેલ છે

મોરબી એલ.સી.બી.ની ટીમ દ્વારા પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ત્રણ શખ્સોને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવેલ છે જેમાં જયંતીભાઇ દેવસીભાઇ ચૌહાણ જાતે કોળી રહે. ચીરોડા, રાજુભાઇ ઉર્ફે જગી મગનભાઇ સનુરા જાતે કોળી રહે. ત્રાજપર છેલ્લી શેરી અને સવજીભાઇ ઉર્ફે સજો મેરૂભાઇ વરાણીયા જાતે કોળી રહે. ત્રાજપર ચોરા વાળી શેરી વાળાનો સમાવેશ થાય છે અને તે આરોપીઓને પાસા તળે ડીટેઇન કરી અલગ અલગ જેલ હવાલે મોકલી આપવામાં આવેલ છે જેમાં મધ્યસ્થ જેલ અમદાવાદ, જીલ્લા જેલ ભાવનગર અને પોરબંદર જેલમાં આરોપીને ધકેલી દેવામાં આવ્યા છે




Latest News