ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના કૃષ્ણનગર ગામે ડીસના વાયરને રીપેર કરવા વીજપોલ ઉપર ચડેલા યુવાનને વીજશોક લગતા મોત


SHARE













મોરબીના કૃષ્ણનગર ગામે ડીસના વાયરને રીપેર કરવા વીજપોલ ઉપર ચડેલા યુવાનને વીજશોક લગતા મોત

મોરબી તાલુકાના કૃષ્ણનગર કોયલી ગામે વીજ પોલ ઉપર ડીસ કનેક્શનના વાયરના રીપેરીંગ કામ માટે ચઢેલા યુવાનને વીજશોક લાગતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના કૃષ્ણનગર કોયલી ગામે નિશાળ વાળી શેરીમાં હિતેશભાઈ રામૈયાભાઈ કુંભરવાડિયા (૪૫) રહે. મીતાણા ગામ વાળો ડીસ કનેક્શનનો ધંધો કરતો હોય કૃષ્ણનગર ગામે ડીસ કનેક્શનના વાયર રીપેરીંગ કામ માટે ઈલેક્ટ્રીક થાંભલા ઉપર ચડ્યો હતો ત્યારે કોઈ કારણોસર તેને વીજશોક લાગવાના કારણે તેનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News