ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના ખરેડા અને શનાળા ગામે રામામંડળનું આયોજન


SHARE













મોરબીના ખરેડા અને શનાળા ગામે રામામંડળનું આયોજન

મોરબીના શકત શનાળા અને ખરેડા ગામે રામામંડળના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે

મોરબીના મનજીભાઈ મનજીભાઈ ફેફર અને તેમના પુત્ર એડવોકેટ ભાવિનભાઈ ફેફર (ગુરૂ કોમ્પ્યુટરવાળા) તરફથી મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજની વાડી ખાતે આગામી તા.૮ ને બુધવારે રાત્રીના ૯ કલાકે રામામંડળના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કનેસરા ગામના પ્રખ્યાત રામામંડળના દ્વારા રામામંડળનો કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.

ખરેડા રામામંડળ

મોરબીના ખરેડા ગામે ડઢાણિયા કાનજીભાઈ ગોકળભાઈ દ્વારા તા.૮ જુનના રોજ નકલંક નેજાધારી રામામંડળ તોરણીયાનું ભવ્ય આયોજન કર્યું છે અને ખરેડા ગામે નકલંક નેજાધારી રામામંડળના કલાકારો દ્વારા પોતાની કલા રજૂ કરવામાં આવશે આ ઉપરાંત લોકોને હસાવવા માટે કોમિડિયન વિજુદી, મિલન કાકડીયા, ભોળાભાઈ (ગગુડીયો) અને ભૂટો ભરવાડ સહિતના આવવાના છે તેવું આયોજકોએ જણાવ્યુ છે






Latest News