મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી મોરબીના મોડપર ગામેથી બોલેરો લઈને મજૂર લેવા હળવદ ગયેલ યુવાન ગુમ મોરબીના બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડેન્ગ્યુ અટકાયતી કામગીરી હાથ ધરાઈ મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુનામાં વધુ ત્રણ આરોપી પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ખરેડા અને શનાળા ગામે રામામંડળનું આયોજન


SHARE

















મોરબીના ખરેડા અને શનાળા ગામે રામામંડળનું આયોજન

મોરબીના શકત શનાળા અને ખરેડા ગામે રામામંડળના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે

મોરબીના મનજીભાઈ મનજીભાઈ ફેફર અને તેમના પુત્ર એડવોકેટ ભાવિનભાઈ ફેફર (ગુરૂ કોમ્પ્યુટરવાળા) તરફથી મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજની વાડી ખાતે આગામી તા.૮ ને બુધવારે રાત્રીના ૯ કલાકે રામામંડળના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કનેસરા ગામના પ્રખ્યાત રામામંડળના દ્વારા રામામંડળનો કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.

ખરેડા રામામંડળ

મોરબીના ખરેડા ગામે ડઢાણિયા કાનજીભાઈ ગોકળભાઈ દ્વારા તા.૮ જુનના રોજ નકલંક નેજાધારી રામામંડળ તોરણીયાનું ભવ્ય આયોજન કર્યું છે અને ખરેડા ગામે નકલંક નેજાધારી રામામંડળના કલાકારો દ્વારા પોતાની કલા રજૂ કરવામાં આવશે આ ઉપરાંત લોકોને હસાવવા માટે કોમિડિયન વિજુદી, મિલન કાકડીયા, ભોળાભાઈ (ગગુડીયો) અને ભૂટો ભરવાડ સહિતના આવવાના છે તેવું આયોજકોએ જણાવ્યુ છે




Latest News