મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

હાશ મોરબીના ઘુંટુથી અપહરણ કરાયેલ પર્વ જામનગરથી હેમખેમ મળી આવ્યો: આરોપીને પણ દબોચી લીધો


SHARE











મોરબી નજીકના ઘૂંટુ ગામે મામાના ઘરે આવેલા ભાણેજના અપહરણ કરવામાં આવ્યુ હતુ અને પર્વ ભાવેશ વિડજા નામના સાત વર્ષીય બાળકનું બાલાજી પાન નામની દુકાન ધરાવતા દુકાનદાર રાજેશ જગોદરાએ અપહરણ કર્યુ હતુ તે ગુમ થયેલા પર્વને મોરબી એલસીબીની ટીમે જામનગર એલસીબીની ટીમની મદદથી શોધી કાઢ્યો છે અને જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી પર્વને કબજામાં લઇને પોલીસે આરોપીની અટકાયત કરી છે અત્રે ઉલેખનીય છે કે, પર્વને શોધવા માટે આકાશ પાતાળ એક કરવા રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજાએ આદેશ કર્યો હતો અને તેના મામા રાજેશભાઈ શામજીભાઈ જોટાણીયાએ નોંધાવેલ ફરીયાદ આધારે આરોપી રાજેશ ચંદુભાઈ જગોદરાની ધરપકડ કરવા માટેની કાર્યવાહી પોલીસે હાથધરી છે






Latest News