મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી તાલુકા ભાજપની કારોબારી બેઠક યોજાઇ


SHARE











મોરબી તાલુકા ભાજપની કારોબારી બેઠક યોજાઇ

મોરબી તાલુકા ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયાની અધ્યક્ષતામા રવાપર ગામે ઇન્દ્રપ્રશ્થ ફોર્મ ખાતે યોજાઇ હતી જેમાં આગામી વિધાનસભા ચુટંણીની પુર્વ તૈયારી રુપે પ્રદેશ ભાજપની સુચના અનુસાર બુથ સશકિતકરણ અભિયાન, કેન્દ્ર સરકારમા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેત્રુત્વમા ૮ વર્ષ પુર્ણ થતા સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ અભિયાન,પેજ સમિતિ અભિયાન, દરેક શકિતકેન્દ દિઠ રવિવારે મન કિ બાત તથા ટીફીન બેઠકથી કાર્યકર્તાનુ સ્નેહમિલન થાય તેમજ બુથ મજબુત બને તે રીતે વિસ્તારક યોજનાની જાણકારી આપવામા આવી હતી આ તકે રાજનૈતિક પ્રવાસી તરીકે અમરેલી જીલ્લાના પુર્વ ધારાસભ્ય વી.વી. વધાસીયા અને મનસુખભાઇ ભુવા તેમજ પુર્ણ કાલીન વિસ્તારક તરીકે નટુભાઇ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, પુર્વ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, મહામંત્રી જયુભા જાડેજા, જીલ્લા પંચાયત ચેરમેન જયંતિભાઇ પડશુંબીયા, સહકારી આગેવાન મગનભાઇ વડાવિયા, ભવાનભાઇ ભાગિયા, જિલ્લા પંચાયતના ચેરમેન હંસાબેન પારેધી તેમજ હીરાભાઇ ટમારીયા અને તાલુકા ભાજપ મહામંત્રી બચુભાઇ ગરચર, બચુભા રાણા, મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વિશાલ ધોડાસરા, મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સંગીતાબેન રમેશભાઈ ભીમાણી સહિત હાજર રહ્યા હતા અને જુદા જુદા વિષય ઉપર અરવિંદભાઇ વાસદડીયા, અશોક દેસાઈ, તરુણ પેથાપરા, સુરેશભાઇ કાસુન્દ્રા, બચુભાઇ અર્મુતિયાએ વક્તવ્ય આપ્યું હતું






Latest News