ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સતવારા સમાજના વિદ્યાર્થીઓ-વાલીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાશે


SHARE













મોરબીમાં સતવારા સમાજના વિદ્યાર્થીઓ-વાલીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાશે

મોરબીમાં સતવારા સમાજના ધો. ૧૦, ૧૨ અને કોલેજ પછી શું તે વિષયને લઈને વિદ્યાર્થી માટે માર્ગદર્શન સેમિનારનું શ્રી સતવારા નવગામ જ્ઞાતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે

મોરબી  શ્રી સતવારા નવગામ જ્ઞાતિ દ્વારા ધોરણ ૧૦, ૧૨ અને ગ્રેજ્યુએટ પછી શું કરવું  ? તે અંગે માર્ગદર્શન આપવા સેમિનારનુ આયોજન કરેલ છે જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ જે મૂંઝવણ અનુભવતા હોય છે તે અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના રોજગાર અધિકારી બી.ડી. જોબનપુત્રા અને અન્ય નિષ્ણાતો ઉપસ્થિત રહેશે અને વિદ્યાર્થીઑ તેમજ વાલીઓને મોરબીમાં શ્રી સતવારા નવગામ જ્ઞાતિની જગ્યા રવાપર રોડ પરસોતમ ચોક, કાલીકા પ્લોટ ખાતે તા. ૮ ને બુધવારે સવારે ૯:૦૦ કલાકે સેમિનાર રાખવામા આવેલ છે જેમાં સ્પર્ધાત્મક પરીક્ષા ,એડમિશન તેમજ શિક્ષણને લગતી વિવિધ માહિતી આપવામાં આવશે તેવું શ્રી સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ ડૉ.લખમણભાઈ એમ. કંઝારિયા જણાવ્યુ છે






Latest News