મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં સતવારા સમાજના વિદ્યાર્થીઓ-વાલીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાશે


SHARE







મોરબીમાં સતવારા સમાજના વિદ્યાર્થીઓ-વાલીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાશે

મોરબીમાં સતવારા સમાજના ધો. ૧૦, ૧૨ અને કોલેજ પછી શું તે વિષયને લઈને વિદ્યાર્થી માટે માર્ગદર્શન સેમિનારનું શ્રી સતવારા નવગામ જ્ઞાતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે

મોરબી  શ્રી સતવારા નવગામ જ્ઞાતિ દ્વારા ધોરણ ૧૦, ૧૨ અને ગ્રેજ્યુએટ પછી શું કરવું  ? તે અંગે માર્ગદર્શન આપવા સેમિનારનુ આયોજન કરેલ છે જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ જે મૂંઝવણ અનુભવતા હોય છે તે અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના રોજગાર અધિકારી બી.ડી. જોબનપુત્રા અને અન્ય નિષ્ણાતો ઉપસ્થિત રહેશે અને વિદ્યાર્થીઑ તેમજ વાલીઓને મોરબીમાં શ્રી સતવારા નવગામ જ્ઞાતિની જગ્યા રવાપર રોડ પરસોતમ ચોક, કાલીકા પ્લોટ ખાતે તા. ૮ ને બુધવારે સવારે ૯:૦૦ કલાકે સેમિનાર રાખવામા આવેલ છે જેમાં સ્પર્ધાત્મક પરીક્ષા ,એડમિશન તેમજ શિક્ષણને લગતી વિવિધ માહિતી આપવામાં આવશે તેવું શ્રી સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ ડૉ.લખમણભાઈ એમ. કંઝારિયા જણાવ્યુ છે






Latest News