મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીની બગથળા હાઈસ્કૂલના ૧૯૭૬ ના વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ ભાવવંદના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીની બગથળા હાઈસ્કૂલના ૧૯૭૬ ના વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ ભાવવંદના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

મોરબીના મુકામે ભગવતી હૉલ ખાતે બગથળા હાઈસ્કુલના ૧૯૭૬ ની સાલના એસ.એસ.સી બેન્ચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સ્નેહમિલન અને ગુરુ ભાવવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુરુજનોનું ઢોલ ત્રાસા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમની શરૂઆતમાં છેલ્લા વર્ષોમાં અકાળે અવસાન પામેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ટી.એમ.પંડયા, આર.ટી. મેવા સહિતના ગુરુજનો આ તકે હાજર રહ્યા હતા અને તમામ  મહાનુભાવોએ વીતેલા સંસ્મરણોની યાદ તાજી કરી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હાજર રહેલા સહાધ્યાયીઓનો કેશવજીભાઇ ગોવિંદભાઇ સરડવાએ આભાર વ્યક્ત કર્યો હતો અને કાર્યક્રમનું સંચાલન અમૃતલાલ કેશવજીભાઇ ઠોરીયા અને સુરેશભાઈ નાગપરા દ્વારા કરવામાં આવેલ હતું






Latest News