ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીની બગથળા હાઈસ્કૂલના ૧૯૭૬ ના વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ ભાવવંદના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીની બગથળા હાઈસ્કૂલના ૧૯૭૬ ના વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ ભાવવંદના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

મોરબીના મુકામે ભગવતી હૉલ ખાતે બગથળા હાઈસ્કુલના ૧૯૭૬ ની સાલના એસ.એસ.સી બેન્ચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સ્નેહમિલન અને ગુરુ ભાવવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુરુજનોનું ઢોલ ત્રાસા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમની શરૂઆતમાં છેલ્લા વર્ષોમાં અકાળે અવસાન પામેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ટી.એમ.પંડયા, આર.ટી. મેવા સહિતના ગુરુજનો આ તકે હાજર રહ્યા હતા અને તમામ  મહાનુભાવોએ વીતેલા સંસ્મરણોની યાદ તાજી કરી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હાજર રહેલા સહાધ્યાયીઓનો કેશવજીભાઇ ગોવિંદભાઇ સરડવાએ આભાર વ્યક્ત કર્યો હતો અને કાર્યક્રમનું સંચાલન અમૃતલાલ કેશવજીભાઇ ઠોરીયા અને સુરેશભાઈ નાગપરા દ્વારા કરવામાં આવેલ હતું






Latest News