મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી પાલિકા સંચાલિત નંદીઘરના દાતાઓને મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે કરાયા સન્માનીત


SHARE











મોરબી પાલિકા સંચાલિત નંદીઘરના દાતાઓને મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે કરાયા સન્માનીત

મોરબી નગરપાલિકા દ્વારા લોકોએન રજડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ આપાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને મોરબીના પંચાસર રોડ ઉપર નંદીઘર બનાવીને ત્યારે રજડતા ઢોરને પકડીને મૂકવામાં આવે છે તેના નિભાવ માટે દાતાઓ તરફથી અવિરત દાન આપવામાં આવે છે જેથી કરીને રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી મોરબીના રજડતા ઢોરની સમસ્યા હતી તેનો કોઈ કાયમી નિકાલ કરવામાં આવતો ન હતો જો કે, પાલિકાના વર્તમાન પ્રમુખ કે.કે. પરમાર અને ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ તેની ટીમ દ્વારા આ સમસ્યાને ઉકેલવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આખા ગુજરાતમાં એક માત્ર મોરબી નગરપાલિકા દ્વારા નંદીઘરનું સંચાલન કરવામાં આવે છે આ નંદીઘરમાં આજની તારીખે ૨૨૦૦ જેટલા ગૌ વંશોનો નિભાવ કરવામાં આવી રહયો છે જેના માટે મોરબીમાં બજરંગ ધૂન મંડળ, ધક્કા વાળી મેલડી માતાજી મંદિર, શામજીભાઈ રંગપરિયા, વિનુભાઇ રૂપાલા સહિતના દાતાઓ દ્વારા અવિરત પણે દાન આપવામાં આવે છે જેથી કરીને આ દાતાઓના સન્માન માટેનો કાર્યક્રમ પંચાસર રોડે બનાવવામાં આવેલા નંદીઘર ખાતે રાખવામા આવ્યો હતો જેમાં રાજ્યમંત્રી બ્રીજેશભાઈ મેરજાપાલિકા પ્રમુખ કુસુમબેન પરમારઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાકારોબારી ચેરમેન સુરેશભાઇ દેસાઇ તેમજ તમામ ચેરમેન અને સદસ્યઓ તથા પાલિકાના અધિકારીઑ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા






Latest News