મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાનું ધો.૧૦ નું પરિણામ ૭૩.૭૯ ટકા: એ વન ગ્રેડમાં ૩૦૪ વિદ્યાર્થી


SHARE







મોરબી જીલ્લાનું ધો.૧૦ નું પરિણામ ૭૩.૭૯ ટકા: એ વન ગ્રેડમાં ૩૦૪ વિદ્યાર્થી

આજે ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધો. ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લાનું પરિણામ ૭૩.૭૯ ટકા આવ્યું છે જેથી કરીને મોરબી જિલ્લો સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે આવ્યો છે અને આ વર્ષે એ વન ગ્રેડમાં ૩૦૪ વિદ્યાર્થી પાસ થયા છે

આજે ધો.૧૦ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે મોરબીમાં વર્ષો ૨૦૨૧-૨૨ માટે નોંધાયેલા ધો ૧૦ ના વિદ્યાર્થીઓમાંથી જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને મોરબી જીલ્લાનું ચાલુ વર્ષનું પરિણામ ૭૩.૭૯ ટકા આવ્યું છે જેથી મોરબી જિલ્લો સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે આવ્યો છે અને જો વિદ્યાર્થીઓએ મેળવેલા ગ્રેડ ઉપર નજર કરીએ તો આ વર્ષે એ-વન ગ્રેડમાં ૩૦૪, એ-ટુ ગ્રેડમાં ૧૨૨૬બી-વન ગ્રેડમાં ૧૭૭૦બી-ટુ ગ્રેડમાં ૨૧૨૮ વિદ્યાર્થી પાસ થયા છે અત્રે ઉલેખનીય છે કે, રાજ્યમાં ધો ૧૦ ના પરિણામમાં વર્ષ ૨૦૨૦માં મોરબી જિલ્લો સાતમાં કર્મે હતો જે ચાલુ વર્ષે બીજા ક્રમે પહોચી ગયો છે અને જો સ્કુલના પરિણામની વાત કરીએ તો ૩૦ ટકા કરતા ઓછુ પરિણામ હોય તેવી ૧૩ શાળા અને ઝીરો પરિણામ વળી જીલ્લામાં આ વર્ષે એક શાળા છે મોરબી જીલ્લામાં અધ્યત્ન શાળાઓ મોરબીમાં આવેલ છે જો કે, ધો. ૧૦ ના પરિણામાં આ શાળાઓને પાછળ રાખીને ટંકારા અને વાંકાનેર તાલુકાનાં કેન્દ્રનું પરિણામ ખુબજ શરૂ આવેલ છે જેમાં પ્રથમ ક્રમે સિંધાવદર ૮૪.૩૦ ટકા, વિજા ક્રમે પીપળીયા રાજ ૮૪.૧૭ અને ત્રીજા ક્રમે ટંકારા ૮૨.૧૨ ટકા સાથે આવેલ છે






Latest News