ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

જામનગર ખાતે યોજાયેલ સેમિનારમાં મોરબીના ડો. મનીષ સનારીયાએ ભાગ લીધો


SHARE

















જામનગર ખાતે યોજાયેલ સેમિનારમાં મોરબીના ડો. મનીષ સનારીયાએ ભાગ લીધો

તાજેતરમાં જામનગર ખાતે “Nurturing Care For Early Childhood Development ” પર સેમિનાર યોજાયો હતો જેમાં મોરબીમાં સ્પર્શ બાળકોની હોસ્પિટલ ધરાવતા ડો. મનીષ સનારીયાએ ભાગ લીધો હતો અને ડો.મનીષ સનારીયાએ જરૂરી માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું અત્રે ઉલેખનીય છે મોરબીના ડો. મનીષ સનારીયાએ અત્યાર સુધીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અનેક વર્કશોપમાં ભાગ લીધેલ છે અને પરીક્ષાઓમાં પણ ભાગ લીધેલ છે અને મોરબીને હમેશા વધુમાં વધુ સારું આપવા માટે તે પ્રયત્નશીલ રહે છે




Latest News