મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

જામનગર ખાતે યોજાયેલ સેમિનારમાં મોરબીના ડો. મનીષ સનારીયાએ ભાગ લીધો


SHARE











જામનગર ખાતે યોજાયેલ સેમિનારમાં મોરબીના ડો. મનીષ સનારીયાએ ભાગ લીધો

તાજેતરમાં જામનગર ખાતે “Nurturing Care For Early Childhood Development ” પર સેમિનાર યોજાયો હતો જેમાં મોરબીમાં સ્પર્શ બાળકોની હોસ્પિટલ ધરાવતા ડો. મનીષ સનારીયાએ ભાગ લીધો હતો અને ડો.મનીષ સનારીયાએ જરૂરી માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું અત્રે ઉલેખનીય છે મોરબીના ડો. મનીષ સનારીયાએ અત્યાર સુધીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અનેક વર્કશોપમાં ભાગ લીધેલ છે અને પરીક્ષાઓમાં પણ ભાગ લીધેલ છે અને મોરબીને હમેશા વધુમાં વધુ સારું આપવા માટે તે પ્રયત્નશીલ રહે છે






Latest News