મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના નવનિર્માણ કલાસીસના વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ત્ર અને સંસ્કૃતમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવ્યા


SHARE

















મોરબીના નવનિર્માણ કલાસીસના વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ત્ર અને સંસ્કૃતમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવ્યા

નવનિર્માણ કલાસીસનું દર વર્ષની જેમ આ વર્ષ પણ મોરબી જિલ્લામાં ધોરણ 12 કોમર્સના પરિણામમાં અગ્રેસરતા છે.ધોરણ ૧૨ કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પહેલા ક્રમે કંઝારિયા ભાવિક(દોશી હાઇસ્કુલ) 98.52, બીજા ક્રમે રત્નાણી ભાવિશા(સ.વ.પ) 98.40 અને ત્રીજા ક્રમે શેઠ વિશ્રુતિ(ડી.જે.પી.) 98.19 આવેલ છે.જયારે A1 માં 8 વિદ્યાર્થીઓ, A2 માં 7 વિદ્યાર્થીઓ, B1 માં 3 વિદ્યાર્થીઓ, B2 માં 2 વિદ્યાર્થીઓએ સફળતા મેળવેલ છે.તેમજ પરમાર પાર્થે આંકડાશાસ્ત્રમાં 100 માંથી 100, રાજકોટિયા હસ્તીએ અર્થશાસ્ત્રમાં 97, રત્નાણી ભાવીશાએ બીએમાં 96, ગોસ્વામી નીહાલગીરીએ નામામાં 94, શેઠ વિશ્રૃતિએ એસપીસીસીમાં  94, દલ અર્શિયાએ અંગ્રેજીમાં 84 અને જોષી પુજાએ ગુજરાતીમાં 84 માર્ક પ્રાપ્ત કરીને કલાસીસનું તેમજ તેમના પરીવારનું નામ રોશન કર્યુ હોય સંચાલક મયુરભાઇ શુકલ તેમજ અલ્પેશભાઇ ગાંધીએ ઉચ્ચ સિધ્ધી મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

નવનિર્માણ કલાસીસનું દર વર્ષની જેમ આ વર્ષ પણ મોરબી જિલ્લામાં ધોરણ 10 ના પરિણામમાં અગ્રેસરતા છે.ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પહેલા ક્રમે પંડિત ધાત્રી (શિશુમંદિર) 99.90 PR, બીજા ક્રમે રાધનપરા ભવ્ય (ઓમ શાંતી) 98.79 PR અને ત્રીજા ક્રમે જેઠવા કાવ્યા (શિશુમંદિર) 97.76 PR આવેલ છે.તેમજ A1 માં 11 વિદ્યાર્થીઓ તેમજ A2 માં 5 વિદ્યાર્થીઓએ સફળતા મેળવેલ છે.જયારે પંડિત ધાત્રીએ સંસ્કૃતમાં 100 માંથી 100 ગુણ મેળ્યા હતા.




Latest News