મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

ઝળહળતું પરિણામ: ધો.10ની પરીક્ષામાં મોરબીની નવયુગ વિદ્યાલયના 14 વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ


SHARE











ઝળહળતું પરિણામ: ધો.10ની પરીક્ષામાં મોરબીની નવયુગ વિદ્યાલયના 14 વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ

મોરબી પંથકમાં રિઝલ્ટના રાજા તરીકે જાણીતી નવયુગ વિદ્યાલયનું તાજેતરમાં જાહેર કરવામાં આવેલ ધો. 10 નું ઝળહળતું પરિણામ આવ્યું છે અને આ વખતે પણ નવયુગ સ્કૂલના 14 વિદ્યાર્થીઓને ધો.10 માં એ-વન ગ્રેડ આવેલ છે

 તાજેતરમાં જાહેર કરવામાં આવેલ ધો.10 ના પરિણામમાં મોરબી જિલ્લો સમગ્ર રાજયમાં બીજા ક્રમે આવેલ છે જો કે, મોરબીમાં આવેલ નવયુગ વિદ્યાલયનું ધો.10નું પરિણામ 98.38 ટકા આવ્યું છે અને નવયુગ સ્કૂલના કુલ મળીને 14 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવેલ છે જેમાં નવયુગ વિદ્યાલયના ગૌસ્વામી વિધેશપુરીને 99.95 પીઆર, સંતોકી તરંગને 99.88 પીઆર, કોટક હરિકૃષ્ણને 99.88 પીઆર, કૈલા તન્વીને 99.88 પીઆર, સીણોજીયા હેનિલને 99.88 પીઆર, ભીમાણી વિશ્વાને 99.68 પીઆર, ભગદેવ પ્રિયાંશીને 99.54 પીઆર, જીવાણી જાનવીને 99.50 પીઆર, ત્રિવેદી પૂજાને 99.46 પીઆર, મેરજા દર્શીતાને 99.46 પીઆર, ગામી મંથનને 99.26 પીઆર, અમૃતિયા હેતને 99.21 પીઆર, વીરપરિયા ક્રિષ્નાને 99.09 પીઆર તેમજ ગઢિયા હેતને 98.79 પીઆર આવેલ છે જેથી એ-વન ગ્રેડ મેળનારા સહિતના તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ શુભેચ્છાઓ પાઠવીને જીવનમાં વધુને વધુ પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી છે.






Latest News