મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

ઝળહળતું પરિણામ: ધો.10ની પરીક્ષામાં મોરબીની નવયુગ વિદ્યાલયના 14 વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ


SHARE











ઝળહળતું પરિણામ: ધો.10ની પરીક્ષામાં મોરબીની નવયુગ વિદ્યાલયના 14 વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ

મોરબી પંથકમાં રિઝલ્ટના રાજા તરીકે જાણીતી નવયુગ વિદ્યાલયનું તાજેતરમાં જાહેર કરવામાં આવેલ ધો. 10 નું ઝળહળતું પરિણામ આવ્યું છે અને આ વખતે પણ નવયુગ સ્કૂલના 14 વિદ્યાર્થીઓને ધો.10 માં એ-વન ગ્રેડ આવેલ છે

 તાજેતરમાં જાહેર કરવામાં આવેલ ધો.10 ના પરિણામમાં મોરબી જિલ્લો સમગ્ર રાજયમાં બીજા ક્રમે આવેલ છે જો કે, મોરબીમાં આવેલ નવયુગ વિદ્યાલયનું ધો.10નું પરિણામ 98.38 ટકા આવ્યું છે અને નવયુગ સ્કૂલના કુલ મળીને 14 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવેલ છે જેમાં નવયુગ વિદ્યાલયના ગૌસ્વામી વિધેશપુરીને 99.95 પીઆર, સંતોકી તરંગને 99.88 પીઆર, કોટક હરિકૃષ્ણને 99.88 પીઆર, કૈલા તન્વીને 99.88 પીઆર, સીણોજીયા હેનિલને 99.88 પીઆર, ભીમાણી વિશ્વાને 99.68 પીઆર, ભગદેવ પ્રિયાંશીને 99.54 પીઆર, જીવાણી જાનવીને 99.50 પીઆર, ત્રિવેદી પૂજાને 99.46 પીઆર, મેરજા દર્શીતાને 99.46 પીઆર, ગામી મંથનને 99.26 પીઆર, અમૃતિયા હેતને 99.21 પીઆર, વીરપરિયા ક્રિષ્નાને 99.09 પીઆર તેમજ ગઢિયા હેતને 98.79 પીઆર આવેલ છે જેથી એ-વન ગ્રેડ મેળનારા સહિતના તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ શુભેચ્છાઓ પાઠવીને જીવનમાં વધુને વધુ પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી છે.






Latest News