મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના લુણસર ગામે અષાઢી બીજના દિવસે કરાયું વૃક્ષા રોપણ


SHARE











વાંકાનેરના લુણસર ગામે અષાઢી બીજના દિવસે કરાયું વૃક્ષા રોપણ

આજ અષાઢી બીજના દિવસે જુદાજુદા ધાર્મિક કાર્યકમો યોજવામાં આવતા હોય છે ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના લુણસર ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ૨૫ કાર્યકર્તા તથા ગામના આગેવાન કાર્યકર્તા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને વૃક્ષનું રોપણ અને જતન એ જ પ્રકૃતિના રક્ષણનો ઉપાય છે તે સૂત્રને સાર્થક કર્યું હતું અને ૩૫ વૃક્ષ લુણસરના તળાવની ફરતે વાવવામાં આવ્યા હતા  






Latest News