મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ઉપર સ્ટાફ સાથે ઝઘડો કરીને ટોલ ભર્યા વગર વાહન કઢાવીને ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે અષાઢી બીજે યજ્ઞ કરાયો


SHARE











મોરબીના રામધન આશ્રમે અષાઢી બીજે યજ્ઞ કરાયો

મોરબીના રામધન આશ્રમ ખાતે રામદેવપીરના નેજા, યજ્ઞ અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમનું અષાઢી બીજના દિવસે આયોજન કરવામાં આવ્યું હતું જો કે, કોરોના મહામારીને પગલે સરકારી નિયમો અનુસાર મર્યાદિત લોકોની હાજરીમાં મહંત ભાવેશ્વરી માતાજીના સાનિધ્યમાં જુદાજુદા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તેમજ યજ્ઞ અને મહાપ્રસાદનો ભક્તોએ લાભ લીધો હતો તેવું સેવક મુકેશ ભગતએ જણાવ્યુ છે






Latest News