મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ૮ વર્ષની દિકરીના બળાત્કારીને આકરી સજાની માંગ


SHARE











મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ૮ વર્ષની દિકરીના બળાત્કારીને આકરી સજાની માંગ

કોડીનાર તાલુકના જંત્રાખડી ગામે માનવતાને સમ્રસાર કરે તેવી ઘટના સામે આવી હતી અને દશનામ ગોસ્વામી સમાજની ૮ વર્ષની દિકરી સાથે બળાત્કાર કરીને તેની હત્યા કરીને લાશને કોથળામાં નાખીને ગામના ઝાપાની બાર નાખી દીધી હતી જેથી કરીને ગીર સોમનાથના એસપી ત્યાં પહોચ્યા હતા અને તપાસ દરમ્યાન ગામના રહેવાસી ૪૦ વર્ષના શામજી ભીમા સોલંકીને પોલીસે ઝડપી લીધેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે આવી ઘટના અવાર નવાર દરેક સમાજમાં થતી રહે છે ત્યારે આવી ઘટનાઓને અટકાવવા સરકારએ આવા આરોપી પર કડક પગલા લેવા જોઇએ અને આરોપીને આકરી સજા કરવામાં આવે તેવી માંગ દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે જયારે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે પ્રમુખ તેજરગીરી મગનગીરી, ઉપપ્રમુખ બળવંતગીરી દેવગીરી અને ટ્રસ્ટી નિતેશગીરી મનહરગીરી સહિતના હાજર રહ્યા હતા






Latest News