મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વ. ધવલ રાંકજાની પુણ્યતિથીએ જુદાજુદા સેવાકીય કામોનું આયોજન


SHARE











મોરબીમાં સ્વ. ધવલ રાંકજાની પુણ્યતિથીએ જુદાજુદા સેવાકીય કામોનું આયોજન

મોરબી શહેરમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી-નજરબાગ દ્વારા ૧૭ જૂને સ્વ.ધવલભાઈ રાંકજાની પુણ્યતિથિએ સેવાકીય કામોનું આયોજન કરવામાં આવ્યું છે. અને સ્વ.ધવલભાઈ રાંકજાની પ્રથમ પુણ્યતિથિએ રાંકજા પરિવાર, લાયન્સ ક્લબ ઓફ મોરબી-નજરબાગ અને એચડીએફસી બેન્કના સહયોગયથી સંસ્કાર ઇમેજિંગ સેન્ટર જીઆઈડીસી મોરબી ખાતે સવારે ૮ થી ૧ સુધી રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે

તેમજ શનાળાની શાળામાં સવારે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ, શનાળા ગામની શાળામાં વૃક્ષારોપણ, રામઘાટ ખાતે બેન્ચ મુકાશે, સમર્પણ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સનું લોકાર્પણ, શોભેશ્વર મંદિર ખાતે પણ બેન્ચ મુકાશે, વૃદ્ધાશ્રમ ખાતે વૃધ્ધોને ભોજન, યદુનંદન ગૌશાળામાં ગાય માતાને ભોજન અને બપોરે ૩ કલાકે વાંકાનેર રેલવે સ્ટેશન પર અંતિમ કાર્યક્રમ યોજાશે અને વધુ માહિતી માટે મો. ૯૮૨૫૨ ૯૧૩૧૩ અને ૯૮૯૮૨ ૮૮૭૭૭ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે 






Latest News