મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા ઠંડી છાસનું વિતરણ


SHARE











વાંકાનેરમાં શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા ઠંડી છાસનું વિતરણ

(શાહરૂખ ચૌહાણ દ્વારા) શ્રીમદ રાજચંદ્ર મિશન– ધરમપુરના વાંકાનેર સેન્ટર દ્વારા વાંકાનેરમાં જરૂરિયાતમંદ ૨૫ પરિવારોને ઘરદીઠ દરરોજ ૧ લિટર છાસનું એક માસ સુધી વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત તા. ૧૧/૫ થી રાહદારીને રોજ બપોરે ઠંડી છાસનું વિતરણ પણ કરવામાં આવતું હતું જેનો દરરોજ લગભગ ૩૫૦ જેટલા રાહદારીઓ લાભ લેતા હતા આ અભિયાનને સફળ બનાવવા માટે અશ્વિનભાઈ, સચિનભાઈ, બિપિનભાઈ વગેરેનો સહયોગ મળેલ હતો






Latest News