સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી દલીત મુસ્લિમ એકતા સમિતિએ ધર્મની રાજનિતી બંધ કરવા આવેદનપત્ર પાઠવ્યુ


SHARE

















મોરબી દલીત મુસ્લિમ એકતા સમિતિએ ધર્મની રાજનિતી બંધ કરવા આવેદનપત્ર પાઠવ્યુ

મોરબી શહેર અને જિલ્લામાં વિવિધ એકતાના પ્રતીક સેવાકાર્ય કરતી સંસ્થા દ્વારા મોરબી દલીત મુસ્લિમ એકતા સમિતિએ હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને મુસ્લિમ સમાજના મોહમ્મદ પયગંબર વિશે ટીવી ડિબેટમા ભાજપના નૂપુર શર્માએ અશોભનીય શબ્દનો ઉપયોગ કરી ટિપ્પણી કરી હતી અને સમગ્ર દેશ સહિત વિશ્વભરમાં મુસ્લિમ સમાજની લાગણી દુભાણી છે જેને ધ્યાને રાખી મોરબી દલિત મુસ્લિમ એકતા સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને જણાવ્યું છે કે ધર્મની રાજનીતિમા હિન્દુ-મુસ્લિમ સમાજની એકતામાં દરાર પડે તેવા દ્રશ્યો હાલમાં સામે આવી રહયા છે ત્યારે સર્વે હિન્દુ મુસ્લિમ સમાજમા એકતા ભાઈચારો જળવાઈ રહે તેવા તેવા પ્રયાસો કરવાની જરૂર છે તેવી લાગણી વ્યક્ત કરી હતી અને મોરબીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે અશ્વિનભાઈ ટુંડિયા, ડુંગરભાઇ ટુંડિયા, આરીફભાઈ બ્લોચ, મુસાભાઇ ચાનીયા, ઈદ્રીશભાઈ બ્લોચ, ફારૂક શાહમદાર, ઈકબાલ ચાનીયા શકીલભાઈ શેખ, રીયાજ અન્સારી અને દિપકભાઈ સોલંકી સહિતના હાજર રહ્યા હતા




Latest News