મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારીને ઉજાગર કરતું નાટક રજૂ કરાયું માળીયા (મી)ના કાજરડા ગામ નજીકથી ચોરાઉ બાઇક-એક્ટિવા સાથે એક શખ્સ પકડાયો મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઘરેથી છૂટા પડેલા બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું


SHARE











વાંકાનેરમાં ઘરેથી છૂટા પડેલા બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું

(શાહરૂખ ચૌહાણ દ્વારા) ભાવનગરના ઘોઘાથી છુટા પડેલા બાળક વાંકાનેરમાંથી મળી આવ્યું હતું જેથી કરીને વાંકાનેર શહેર પી.આઇ એન.એ. વસાવા અને સ્ટાફ દ્વારા તેની સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે આ બાળક ભાવનગરના ઘોઘાથી પરિવારથી છુટુ પડી ગયું હોવાની માહિતી સામે આવી હતી જેથી તેના પરિવારને શોધવા માટે કવાયત કરવામાં આવી હતી અને પોલીસે પરિવારથી છૂટા પડેલા બાળકનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું આ કામગીરી વાંકાનેર શહેર પોલીસના હીરાભાઈ તેજાભાઈ મઠિયા, સામંતભાઈ રાયધનભાઈ છૂછિયા અને ધર્મરાજભાઇ પ્રવીણભાઈ કીડિયા દ્વારા કરવામાં આવી હતી






Latest News