ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ નં-૨ માં સસ્તા અનાજની નવી દુકાન ખોલવા માટે મામલતદારને રજૂઆત


SHARE













મોરબીના વોર્ડ નં-૨ માં સસ્તા અનાજની નવી દુકાન ખોલવા માટે મામલતદારને રજૂઆત

મોરબી પાલીકાના વોર્ડ નંબર-૨ ના સદસ્ય જયંતીભાઇ છગનભાઈ ઘાંટલીયાએ મોરબી સીટી મામલતદારને લેખીત રજૂઆત કરીને તેમના વિસ્તારમાં સસ્તા અનાજની નવી દકાન ખોલવામાં આવે તેવી માંગ કરી છે

હાલમાં તેને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબીના વોર્ડ નં-૨ માં વીસીપરા તથા અમરેલી વિસ્તાર આવે છે અને ત્યાં આશરે પંદર હજારની વસ્તી છે હાલમાં આ વિસ્તારમાં સસ્તા અનાજની બે દુકાનો ચાલુ છે. અગાઉ ત્રણ દુકાનો હતી પરંતુ કોઈના હીતની ખાતર એક દુકાનદારે રાજીનામુ આપતા હાલમાં બે દુકાનો ચાલુ છે. જેના કાર્ડની સંખ્યા આશરે ૩૦૦૦ જેવી થાય છે. જેથી રેશન કાર્ડ ધારકને કલાકો સુધી દુકાનમાં વારો આવતો નથી. જેથી ગ્રાહકો હેરાન પરેશાન થાય છે. માટે નિયમાનુસાર વસ્તી ધોરણે અહીં ત્રીજી દુકાન ખોલવી જરૂરી છે.જેથી ગ્રાહકને સમયસર અનાજ મળી રહે અને જરૂરીયાતમંદને હેરાન થવું પડશે નહીં વધુમાં તેઓએ જણાવેલ છે કે મોરબીમાં સસ્તા અનાજની ધણી દુકાનો હાલ છેલ્લા ધણા સમયથી ચાર્જમા છે. જેમકે વાવડી રોડ, સ્ટેશન રોડ, શનાળા રોડ હાઉસીંગ બોર્ડ આવી દુકાનો લાગતા વળગતાઓને ચાર્જમાં આપીને ચલાવવામા આવે છે જેની પણ તપાસ કરવામાં આવે તે જરૂરી છે.






Latest News