મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી આપ આગેવાનની દિકરી ડ્રિસના પારીઆના જન્મદિવસની વૃક્ષારોપણ કરી કરાઇ ઉજવણી


SHARE

















મોરબી આપ આગેવાનની દિકરી ડ્રિસના પારીઆના જન્મદિવસની વૃક્ષારોપણ કરી કરાઇ ઉજવણી

વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને વાત્સલ્ય ફાઉન્ડેશનના પ્રમુખ પરેશ પારીઆ અને નંદીની પારીઆની પુત્રી ડ્રિસના પારીઆનો તા.૨૭-૬ ના પોજ જન્મદિવસ હોય અને તે પાંચ વર્ષની ઉમર પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા દર વર્ષની જેમ આ વર્ષે પણ વૃક્ષોવાવીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.પરસોતમ ચોક ખાતે આવેલ રાધે-કૃષ્ણ અને શનિદેવ મંદિરના પટાંગણમાં પાંચ વૃક્ષો વાવવામાં આવ્યા હતા.આ સમયે પરસોતમ ચોક ુાસે રહેતા પરેશભાઇ કચોરીયા સહીતના સ્થાનીકોએ ઉપસ્થિત રહીને ડ્રિસનાને જન્મદિવસે આશિર્વાદ આપ્યા હતા.ડ્રીસનાના માતા-પિતા પરેશ પારીઆ અને નંદીની પારીઆ દ્વારા દર વર્ષે વૃક્ષો વાવી તેનું જતન પણ કરવામાં આવે છે.




Latest News