મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા
Breaking news
Morbi Today

મોરબી કોંગ્રેસનાં આગેવાને ગુજરાતનાં મંદિરોના પૂજારીઓને પગારની કરી માંગ


SHARE

















મોરબી કોંગ્રેસનાં આગેવાને ગુજરાતનાં મંદિરોના પૂજારીઓને પગારની કરી માંગ

મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માલધારી સેલના માજી ઉપપ્રમુખ અને મોરબી કોંગ્રેસના આગેવાન દ્વારા સીએમને લેખિતમાં રજૂઆત કરીને ગુજરાતમાં મંદિરના પુજારીઓને જીવનનિર્વાહ માટે પગાર અને ભથ્થા નિયમીત મળે તેના માટેની માંગ કરવામાં આવી છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માલધારી સેલના માજી ઉપપ્રમુખ અને મોરબી કોંગ્રેસના આગેવાન રમેશભાઈ રબારીએ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે,  હિન્દુત્વવાદી વિચારધારા સાથે લોકસેવા કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં આવેલ નાનામોટા અસંખ્ય મંદિરોમાં વર્ષોથી પૂજબ અર્ચન કરતાં પૂજારીઓને તેનો તેમજ તેના પરિવારનો જીવન નિર્વાહ કરવા માટે પગાર અને ભથ્થા આપવામાં આવે તે જરૂરી છે 




Latest News