મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી કોંગ્રેસનાં આગેવાને ગુજરાતનાં મંદિરોના પૂજારીઓને પગારની કરી માંગ


SHARE











મોરબી કોંગ્રેસનાં આગેવાને ગુજરાતનાં મંદિરોના પૂજારીઓને પગારની કરી માંગ

મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માલધારી સેલના માજી ઉપપ્રમુખ અને મોરબી કોંગ્રેસના આગેવાન દ્વારા સીએમને લેખિતમાં રજૂઆત કરીને ગુજરાતમાં મંદિરના પુજારીઓને જીવનનિર્વાહ માટે પગાર અને ભથ્થા નિયમીત મળે તેના માટેની માંગ કરવામાં આવી છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માલધારી સેલના માજી ઉપપ્રમુખ અને મોરબી કોંગ્રેસના આગેવાન રમેશભાઈ રબારીએ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે,  હિન્દુત્વવાદી વિચારધારા સાથે લોકસેવા કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં આવેલ નાનામોટા અસંખ્ય મંદિરોમાં વર્ષોથી પૂજબ અર્ચન કરતાં પૂજારીઓને તેનો તેમજ તેના પરિવારનો જીવન નિર્વાહ કરવા માટે પગાર અને ભથ્થા આપવામાં આવે તે જરૂરી છે 






Latest News