મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીના ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા ચોપડા વિતરણ અને ઇનામ વિતરણની કાર્યવાહી શરૂ


SHARE









મોરબીના ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા ચોપડા વિતરણ અને ઇનામ વિતરણની કાર્યવાહી શરૂ

મોરબીના ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓને પાઠય પુસ્તક તેમજ ચોપડા વિતરણ અને દશેરાએ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાય છે.

હાલ ચાલુ વર્ષે પણ ચોપડા વિતરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે.જોકે કોરોનાને લીધે બે વર્ષથી ઇનામ વિતરણ કાર્યક્રમ મોકુફ રખાતો હતો જેથી ચાલુ વર્ષે ઇનામ વિતરણનો કાર્યક્રમ પણ કરવામાં આવનાર હોય તે માટે ફોર્મ ભરી જવા યાદીમાં જણાવાયેલ છે.ધો.૧ થી ગ્રેજ્યુએટ તેમજ ઉચ્ચ અભ્યાસ કરતા ઔદિચ્ય જ્ઞાતીના તમામ વિદ્યાર્થીઓ કે જેઓએ ૫૦ ટકાથી વધુ માર્ક મેળવ્યા હોય તેઓ ફોર્મ ભરી શકશે. ફોર્મ ભરવાની છેલ્લી તા.૧૫-૭ હોય તે પહેલા ફોર્મ ભરી જવા તે માટે છેલ્લા વર્ષનું માર્કસીટ સાથે રાખવાનું રહેશે.ફોર્મ ભરવા માટે કાર્યાલય દર સોમવાર તેમજ ગુરૂવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન જ ખુલ્લુ રહેશે.જે સમય દરમિયાન ફોર્મ ફરી જવા મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્રારા જ્ઞાતીજનોને યાદીમાં જણાવાયેલ છે.






Latest News