ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીના ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા ચોપડા વિતરણ અને ઇનામ વિતરણની કાર્યવાહી શરૂ


SHARE













મોરબીના ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા ચોપડા વિતરણ અને ઇનામ વિતરણની કાર્યવાહી શરૂ

મોરબીના ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓને પાઠય પુસ્તક તેમજ ચોપડા વિતરણ અને દશેરાએ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાય છે.

હાલ ચાલુ વર્ષે પણ ચોપડા વિતરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે.જોકે કોરોનાને લીધે બે વર્ષથી ઇનામ વિતરણ કાર્યક્રમ મોકુફ રખાતો હતો જેથી ચાલુ વર્ષે ઇનામ વિતરણનો કાર્યક્રમ પણ કરવામાં આવનાર હોય તે માટે ફોર્મ ભરી જવા યાદીમાં જણાવાયેલ છે.ધો.૧ થી ગ્રેજ્યુએટ તેમજ ઉચ્ચ અભ્યાસ કરતા ઔદિચ્ય જ્ઞાતીના તમામ વિદ્યાર્થીઓ કે જેઓએ ૫૦ ટકાથી વધુ માર્ક મેળવ્યા હોય તેઓ ફોર્મ ભરી શકશે. ફોર્મ ભરવાની છેલ્લી તા.૧૫-૭ હોય તે પહેલા ફોર્મ ભરી જવા તે માટે છેલ્લા વર્ષનું માર્કસીટ સાથે રાખવાનું રહેશે.ફોર્મ ભરવા માટે કાર્યાલય દર સોમવાર તેમજ ગુરૂવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન જ ખુલ્લુ રહેશે.જે સમય દરમિયાન ફોર્મ ફરી જવા મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્રારા જ્ઞાતીજનોને યાદીમાં જણાવાયેલ છે.






Latest News