ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના હશનપરથી વાલીથી છુટા પડેલ ચાર બાળકોનું પોલીસે મિલન કરાવ્યુ


SHARE













વાંકાનેરના હશનપરથી વાલીથી છુટા પડેલ ચાર બાળકોનું પોલીસે મિલન કરાવ્યુ

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર શહેરમાં પીઆઇ એન.એ.વસાવાની સૂચના મુજબ સી ટીમના માણસો અસરકારક કામગીરી કરી રહી છે ત્યારે સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન જીનપરા જકાતનાકા પાસેથી ચાર બાળકો મળી આવ્યા હતા તેની પુછ્પરછ કરતા તે ખોવાઈ ગયેલ અને પોતાનુ ઘર નહી મળતુ હોવાનુ જણાવતા હતા અને તેના વતન અંગે માહીતી મેળવતા તે હશનપર ગામના વતની હોવાનું સામે આવ્યું હતું અને અંજલીબેન રોહીતભાઈ દરદરા ઉ.૧૦, રીંકુબેન રોહીતભાઈ દરદરા ઉ.૮, રોશનીબેન રોહીતભાઈ દરદરા ઉ.૬ અને રાજવીરભાઈ રોહીતભાઈ દરદરા ઉ.૫  હોવાનુ સામે આવ્યું હતું જેથી કરીને તેના વાલી વારસ સાથે મીલાપ કરાવી ચારેય બાળકોને પરત સોપી આપેલ છે આ કામગીરી હીરાભાઈ તેજાભાઈ મઠીયા, દિવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ અનિરૂધ્ધસિંહ વાળા તથા મહીલા પો.કોન્સ સંગીતાબેન બાબુભાઈ નાકીયા તથા રેશ્માબેન મહમંદઈકબાલભાઈ સૈયદ દ્વારા કરવામાં આવી હતી






Latest News