હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરના પર્યાવરણ પ્રેમી રાજાની યાદમાં કરાયું વૃક્ષારોપણ


SHARE

















વાંકાનેરના પર્યાવરણ પ્રેમી રાજાની યાદમાં કરાયું વૃક્ષારોપણ

(શાહરુખ ચૌહાણ દ્વારા) પર્યાવરણ પ્રેમી સદગત મહારાણા રાજસાહેબ ડો. દિગ્વિજયસિંહજી ઝાલા (પ્રથમ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી)ની યાદમાં પર્યાવરણ પ્રેમી મહારાણા રાજસાહેબ કેસરીદેવસિંહજીની આગેવાનીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવા આવેલ હતો જેમાં સંતોમહંતોફોરેસ્ટ ઓફિસરોપર્યાવરણ સાથે જોડાયેલા લોકો તથા સંસ્થાઓ તેમજ ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા અને વિવિધ સંસ્થાઓ તથા પર્યાવરણ પ્રેમી વ્યક્તિઓને કિંમતી ટીસ્યુ કલ્ચર સાગના છોડ સન્માન સ્વરૂપે ભેટ આપેલ હતા ગત વર્ષે મહારાણા રાજસાહેબ કેસરીદેવસિંહજીએ ૨૫૦૦૦ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો હતો. તેના બદલે ૪૬૦૦૦ વૃક્ષોનું  વૃક્ષારોપણ સમગ્ર વાંકાનેર તાલુકામાં કરેલ છે  તેમાં  સૌથી વધુ સહયોગ વાંકાનેર ફોરેસ્ટ વિભાગે આપેલ છે અને હાલમાં જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં વાંકાનેર શહેર તથા તાલુકા ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહેલ હતા




Latest News