ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના પર્યાવરણ પ્રેમી રાજાની યાદમાં કરાયું વૃક્ષારોપણ


SHARE













વાંકાનેરના પર્યાવરણ પ્રેમી રાજાની યાદમાં કરાયું વૃક્ષારોપણ

(શાહરુખ ચૌહાણ દ્વારા) પર્યાવરણ પ્રેમી સદગત મહારાણા રાજસાહેબ ડો. દિગ્વિજયસિંહજી ઝાલા (પ્રથમ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી)ની યાદમાં પર્યાવરણ પ્રેમી મહારાણા રાજસાહેબ કેસરીદેવસિંહજીની આગેવાનીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવા આવેલ હતો જેમાં સંતોમહંતોફોરેસ્ટ ઓફિસરોપર્યાવરણ સાથે જોડાયેલા લોકો તથા સંસ્થાઓ તેમજ ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા અને વિવિધ સંસ્થાઓ તથા પર્યાવરણ પ્રેમી વ્યક્તિઓને કિંમતી ટીસ્યુ કલ્ચર સાગના છોડ સન્માન સ્વરૂપે ભેટ આપેલ હતા ગત વર્ષે મહારાણા રાજસાહેબ કેસરીદેવસિંહજીએ ૨૫૦૦૦ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો હતો. તેના બદલે ૪૬૦૦૦ વૃક્ષોનું  વૃક્ષારોપણ સમગ્ર વાંકાનેર તાલુકામાં કરેલ છે  તેમાં  સૌથી વધુ સહયોગ વાંકાનેર ફોરેસ્ટ વિભાગે આપેલ છે અને હાલમાં જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં વાંકાનેર શહેર તથા તાલુકા ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહેલ હતા






Latest News