ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના સરકારી વકીલની બદલી થતાં વિદાય સમારોહ યોજાયો


SHARE













વાંકાનેરના સરકારી વકીલની બદલી થતાં વિદાય સમારોહ યોજાયો

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરની કોર્ટમાં સરકારી વકીલ તરીકે છેલ્લા ૧૩ વર્ષથી ફરજ બજાવતા સી.એલ. દરજીની માતર તાલુકામાં બદલી કરવામાં આવતા તેનો વિદાય સમારોહ વાંકાનેર બાર એસોસિએશનના પ્રમુખ અનિરુદ્ધસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં એડિશનલ જજ એ.આર. રાણા, સિનિયર સિવિલ જજ શર્મા, તેમજ એસ.કે પટેલ હાજર રહ્યા હતા અને વિદાય લેતા સરકારી વકીલ સી.એલ. દરજીનું સાલ ઓઢાળીને બાર એસોસિએશનના પ્રમુખ અને હોદ્દેદારો સહિતનાએ સન્માન કર્યું હતું અને તેની સાથોસાથ તાજેતરમાં જ વાંકાનેરની કોર્ટમાં મુકાયેલા જજ એસ.કે પટેલને આવકારીને તેનું પણ સન્માન બાર એસો.ના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બાર એસો.ના ઉપપ્રમુખ પ્રીતિ શાહ, જોઇન્ટ સેક્રેટરી એમ.આર સોલંકી, કમલેશભાઈ ચાવડા, સરકારી વકીલ આશાબેન પટેલ તેમજ બાર એસો.ના તમામ સભ્યો અને કોર્ટનો સ્ટાફ હાજર રહ્યો હતો






Latest News