મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં અંઘકાર દૂર નહીં થાય તો લોકોને સાથે રાખીને આંદોલન: મહેશ રાજ્યગુરૂ


SHARE







મોરબી શહેરમાં અંઘકાર દૂર નહીં થાય તો લોકોને સાથે રાખીને આંદોલન: મહેશ રાજ્યગુરૂ

 હિન્દુ ધર્મનો પવિત્ર તહેવારોનો મહિનો શ્રાવણ માસ ચાલી રહીયો છે અને લોકો દેવ દર્શન કરવા જતા હોય છે પણ રાત્રિના કેવી રીતે જવુંએ પ્રજા વિચારે છે કારણ મોરબી નગરપાલિકાની અણઆવડતને કારણે મોરબીની શેરી ગલ્લી અને મેઈન રસ્તા ઉપર લાઈટો બે માસથી બંધ હાલતમાં છે તેવો આક્ષેપ મોરબી શહેર કોંગ્રેસનાં માજી પ્રમુખ મહેશભાઇ રાજ્યગુરુ દ્વારા કરવામા આવેલ છે

મોરબીમાં સામાકાંઠેથી ગામમાં આવવા માટેના બંને પુલ પર લાઈટો બંધ છે. નટરાજ ફાટકથી વેજીટેબલ રોડ પર આંઘકાર છે. તેમજ શનાળા રોડ ઉપર લાઈટો બંધ છે અને રોડ રસ્તા પર ખાડા ખબળા અને પશુધન રોડની વચ્ચે જ બેઠા હોય છે જેને કારણે અકસ્માત પણ થવાની શક્યતા રહે છે. ત્યારે મોટા ઉપાડે જાહેરાત કરેલ કે “રસ્તે રખડતા ઢોરને ઉપાડી લેશુ પણ પરિસ્થિતિ શું છેટે લોકો જાણે જ છે અને  પાલિકામાં ફરિયાદ કરવા જાવ તો કહે લાઈટનો સ્ટોક ખલાસ છે..! આવશે ત્યારે નાંખી જશુ..! તેવું શહેર કોંગ્રેસનાં માજી પ્રમુખ મહેશભાઇ રાજ્યગુરુએ જણાવ્યુ છે અને પાલિકાના ભાજપના બાવન સદસ્ય પોતાના શ્વાર્થ માટે અંદરો અંદર લડે છે અને પરેશાની પ્રજાએ ભોગવી પડે છે તો પાલિકાએ આવતા ચોવીસ કલાકમાં તમામ બંધ લાઈટો છે તે ચાલુ કરી પ્રજાની સુવિધામાં વઘારો કરવો જોઇએ નહીંતર લોકહિત માટે પાલિકાની સામે ગમે ત્યારે પ્રજાને સાથે રાખીને આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ મહેશ રાજ્યગુરૂએ આક્રોશપુર્વક ઉચ્ચારી છે હિન્દુ ધર્મનો પવિત્ર તહેવારોનો મહિનો શ્રાવણ માસ ચાલી રહીયો છે અને લોકો દેવ દર્શન કરવા જતા હોય છે પણ રાત્રિના કેવી રીતે જવુંએ પ્રજા વિચારે છે કારણ મોરબી નગરપાલિકાની અણઆવડતને કારણે મોરબીની શેરી ગલ્લી અને મેઈન રસ્તા ઉપર લાઈટો બે માસથી બંધ હાલતમાં છે તેવો આક્ષેપ મોરબી શહેર કોંગ્રેસનાં માજી પ્રમુખ મહેશભાઇ રાજ્યગુરુ દ્વારા કરવામા આવેલ છે

 

મોરબીમાં સામાકાંઠેથી ગામમાં આવવા માટેના બંને પુલ પર લાઈટો બંધ છે. નટરાજ ફાટકથી વેજીટેબલ રોડ પર આંઘકાર છે. તેમજ શનાળા રોડ ઉપર લાઈટો બંધ છે અને રોડ રસ્તા પર ખાડા ખબળા અને પશુધન રોડની વચ્ચે જ બેઠા હોય છે જેને કારણે અકસ્માત પણ થવાની શક્યતા રહે છે. ત્યારે મોટા ઉપાડે જાહેરાત કરેલ કે “રસ્તે રખડતા ઢોરને ઉપાડી લેશુ પણ પરિસ્થિતિ શું છેટે લોકો જાણે જ છે અને  પાલિકામાં ફરિયાદ કરવા જાવ તો કહે લાઈટનો સ્ટોક ખલાસ છે..! આવશે ત્યારે નાંખી જશુ..! તેવું શહેર કોંગ્રેસનાં માજી પ્રમુખ મહેશભાઇ રાજ્યગુરુએ જણાવ્યુ છે અને પાલિકાના ભાજપના બાવન સદસ્ય પોતાના શ્વાર્થ માટે અંદરો અંદર લડે છે અને પરેશાની પ્રજાએ ભોગવી પડે છે તો પાલિકાએ આવતા ચોવીસ કલાકમાં તમામ બંધ લાઈટો છે તે ચાલુ કરી પ્રજાની સુવિધામાં વઘારો કરવો જોઇએ નહીંતર લોકહિત માટે પાલિકાની સામે ગમે ત્યારે પ્રજાને સાથે રાખીને આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ મહેશ રાજ્યગુરૂએ આક્રોશપુર્વક ઉચ્ચારી છે






Latest News