માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

હળવદમાં જિલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું


SHARE

















હળવદમાં જિલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઓબીસી માટેની ૧૦ ટકા અનામત હટાવવાના નિર્ણય અંગેપુનઃવિચારણા કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી પ્રમુખ ઘનશ્યામભાઈ ગઢવીની સુચનાથી હળવદ મામલતદારને જિલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગ દ્વારા આવેદન આપેલ છે ત્યારે જિલ્લા ઓબીસી કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ આહીર, હળવદ તાલુકા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ જીલુભાઈ પરમારપ્રદેશના આગેવાન  ઓબીસીના ડો.લખમણભાઇ કંઝારિયા, કોંગ્રેસ મહામંત્રી રમેશભાઈ જારિયા તેમજ  સુરેન્દરનગરના ઓબીસી પ્રભારી નારણભાઇ સોનગ્રા, હળવદ ઓબીસી ઉપપ્રમુખ ઘનશ્યામ ભાઈ, ગોપાલભાઈ ભરવાડ ઓબીસી મહામંત્રી ઓઘાભાઇ મહામંત્રી ઓબીસી બાબુભાઈ, ઓબીસી મંત્રી જીજ્ઞેશભાઇ પીપળીયા, રાજુભાઇ તેમજ હળવદ ઓબીસીના આગેવાનો હાજર રહ્યા હતા અને ગુજરાતમાં જે સાડા ત્રણ હજાર ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે તેમાં ૧૦ ટકા ઓબીસી સરપંચોની અનામત જગ્યાઓ રદ થવા અને સામાન્ય સીટ કરવા માટે જે નિર્ણય લીધો છે તેની સામે પુનઃવિચારણા કરીને ઓબીસી સમાજને આર્થિકસામાજિક અને રાજકીય નુકસાન ન થાય તે અંગે મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે




Latest News